ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો. નરેન્દ્ર મોદી વિનોદ જોશી હર્ષ બ્રહ્મભટ્ટ રાજેન્દ્ર શુકલ નરેન્દ્ર મોદી વિનોદ જોશી હર્ષ બ્રહ્મભટ્ટ રાજેન્દ્ર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? રામ નવમી હનુમાન જયંતી મહાશિવરાત્રી જન્માષ્ટમી રામ નવમી હનુમાન જયંતી મહાશિવરાત્રી જન્માષ્ટમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ? કથા વાર્તા માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે ભીંત પર લખવા માટે ગાયન વાદન માટે કથા વાર્તા માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે ભીંત પર લખવા માટે ગાયન વાદન માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલપઝલપ, અલકમલકની કોની આત્મકથા છે ? ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે. પ્રહલાદ પારેખ ડૉ.પ્રકાશ દવે કૃષ્ણ દવે સુંદરમ્ પ્રહલાદ પારેખ ડૉ.પ્રકાશ દવે કૃષ્ણ દવે સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગ્રામલક્ષ્મી' ના લેખક કોણ ? બ. ક. ઠાકોર ર.વ.દેસાઈ રાજેન્દ્ર શાહ ક.મા.મુનશી બ. ક. ઠાકોર ર.વ.દેસાઈ રાજેન્દ્ર શાહ ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP