ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? દયારામ - ગરબી અખો - આખ્યાન ગિજુભાઈ - બાળસાહિત્ય ન્હાનાલાલ - ડોલનશૈલી દયારામ - ગરબી અખો - આખ્યાન ગિજુભાઈ - બાળસાહિત્ય ન્હાનાલાલ - ડોલનશૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ? યાત્રા પનઘટ નકશાનાં નગર અમૃતા યાત્રા પનઘટ નકશાનાં નગર અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી-પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? ધ્રુવ ભટ્ટ અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી મધુરાય ધ્રુવ ભટ્ટ અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા જયભીખુ - બાલાભાઈ દેસાઇ સુહાસી - ચંદ્રવદન બૂચ ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા જયભીખુ - બાલાભાઈ દેસાઇ સુહાસી - ચંદ્રવદન બૂચ ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ રવિશંકર મહારાજ ઝવેરચંદ મેઘાણી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ રવિશંકર મહારાજ ઝવેરચંદ મેઘાણી ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વનલાવરી - શબ્દનો સમાસ જણાવો. દ્વિગુ ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વિગુ ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP