ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? ન્હાનાલાલ - ડોલનશૈલી દયારામ - ગરબી અખો - આખ્યાન ગિજુભાઈ - બાળસાહિત્ય ન્હાનાલાલ - ડોલનશૈલી દયારામ - ગરબી અખો - આખ્યાન ગિજુભાઈ - બાળસાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકાં જોડો.લેખકa. દલપતરામb. શામળc. મણિભાઈ નભુભાઈd. સ્વામી આનંદકૃતિ 1. રેવાખંડ 2. નારી પ્રતિષ્ઠા3. ઈસુનુ બલિદાન4. તાર્કિક બોધ d-1, a-2, b-3, c-4 a-1, b-2, c-3, d-4 c-1, b-2, a-3, d-4 b-1, c-2, d-3, a-4 d-1, a-2, b-3, c-4 a-1, b-2, c-3, d-4 c-1, b-2, a-3, d-4 b-1, c-2, d-3, a-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ? ગૌરીશંકર જોશી મહાદેવભાઈ દેસાઈ રમણલાલ દેસાઈ સુંદરજી બેટાઈ ગૌરીશંકર જોશી મહાદેવભાઈ દેસાઈ રમણલાલ દેસાઈ સુંદરજી બેટાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંવરબાઈનું મામેરું આખ્યાનકૃતિ ક્યાં કવિની છે ? કવિ પ્રેમાનંદ નન્હાલાલ નરસિંહ મહેતા કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ નન્હાલાલ નરસિંહ મહેતા કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ? ગાંધીજી ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો. ફિલસૂફ મકરંદ હિમાચલ સૌજન્ય ફિલસૂફ મકરંદ હિમાચલ સૌજન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP