ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

દયારામ - ગરબી
અખો - આખ્યાન
ગિજુભાઈ - બાળસાહિત્ય
ન્હાનાલાલ - ડોલનશૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી-પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

ધ્રુવ ભટ્ટ
અમૃતલાલ વેગડ
રઘુવીર ચૌધરી
મધુરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા
જયભીખુ - બાલાભાઈ દેસાઇ
સુહાસી - ચંદ્રવદન બૂચ
‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
રવિશંકર મહારાજ
ઝવેરચંદ મેઘાણી
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP