ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

ન્હાનાલાલ - ડોલનશૈલી
દયારામ - ગરબી
ગિજુભાઈ - બાળસાહિત્ય
અખો - આખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

સુરેશ જોષી
કવિ સુન્દરમ્
ઉમાશંકર જોષી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP