ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? ગિજુભાઈ - બાળસાહિત્ય અખો - આખ્યાન ન્હાનાલાલ - ડોલનશૈલી દયારામ - ગરબી ગિજુભાઈ - બાળસાહિત્ય અખો - આખ્યાન ન્હાનાલાલ - ડોલનશૈલી દયારામ - ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ? ઉશનશ્ ઉમાશંકર જોષી કે. કા. શાસ્ત્રી ધૂમકેતુ ઉશનશ્ ઉમાશંકર જોષી કે. કા. શાસ્ત્રી ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એક જ દે ચિનગારી' કાવ્યના રચિયતા કોણ છે ? બ.ક. ઠાકોર હરિહર ભટ્ટ સ્વામી આનંદ નર્મદ બ.ક. ઠાકોર હરિહર ભટ્ટ સ્વામી આનંદ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ 'મરીઝ'નો છે ? ગાતાં ઝરણાં પ્યાસ મહેફિલ આગમન ગાતાં ઝરણાં પ્યાસ મહેફિલ આગમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો. ના બોલ્યામાં નવ ગુણ દુનિયાનો છેડો ઘર સબ કા માલીક એક પાકા ઘડે કાંઠા ન ચડે ના બોલ્યામાં નવ ગુણ દુનિયાનો છેડો ઘર સબ કા માલીક એક પાકા ઘડે કાંઠા ન ચડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અમૃત ઘાયલ મુરલી ઠાકુર બરકત અલી વિરાણી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અમૃત ઘાયલ મુરલી ઠાકુર બરકત અલી વિરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP