ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !'
આ પંકિત કયા કવિની છે ?

'કલાપી'
'બ. ક. ઠાકોર'
નરસિંહરાવ દિવેટીયા
'કાન્ત'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

ધૂળમાંની પગલીઓ - નવલકથા
સ્ટેચ્યુ - નિબંધો
શર્વિલક - નાટક
હયાતી - કાવ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

પ્રજારામ રાવલ
ઈન્દુલાલ ગાંધી
હરિશ્ચંદ્ર ભટ્ટ
ભાનુશંકર વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP