ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ?

અમિત ઠક્કર
ત્રિભુવનદાસ ગજ્જર
નૃસિંહ વિભાકર
અનિકેત ખાંડેકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટુંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન પટેલનું જન્મસ્થળ જણાવો.

વડોદરા
રાજપીપળા
પાલનપુર
માતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP