ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો. ઘાયલ પુનર્વસુ મરીઝ દ્વિરેફ ઘાયલ પુનર્વસુ મરીઝ દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સોરઠના મીરાબાઈ' તરીકે કોણ જાણીતા છે ? ગંગાસતી પાનબાઈ રમાબાઈ દાસી જીવણ ગંગાસતી પાનબાઈ રમાબાઈ દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઈન્દુલાલ ગાંધીનું જન્મસ્થળ જણાવો. ધ્રાંગધ્રા સુરત ઈડર મોરબી ધ્રાંગધ્રા સુરત ઈડર મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ? ધીરુબેન પટેલ રાવજી પટેલ ભોળાભાઈ પટેલ લાભશંકર ઠાકર ધીરુબેન પટેલ રાવજી પટેલ ભોળાભાઈ પટેલ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ? સુંદરમ્ - બ. ક. ઠાકોર સુંદરમ્ - ઉમાશંકર ઉમાશંકર - પ્રહલાદ પારેખ ન્હાનાલાલ - રા.વિ.પાઠક સુંદરમ્ - બ. ક. ઠાકોર સુંદરમ્ - ઉમાશંકર ઉમાશંકર - પ્રહલાદ પારેખ ન્હાનાલાલ - રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ કવિ નર્મદ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ કવિ નર્મદ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP