ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ?

રમણલાલ દેસાઈ
સુંદરજી બેટાઈ
ગૌરીશંકર જોશી
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ?

સ્વામી આનંદ
વિનોબા ભાવે
રવિશંકર મહારાજ
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP