ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સાહિત્યિક કૃતિમાં મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે ? પૃથિવીવલ્લભ જય સોમનાથ ગુજરાતનો નાથ ચૌલાદેવી પૃથિવીવલ્લભ જય સોમનાથ ગુજરાતનો નાથ ચૌલાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..." બરકત વિરાણી રમણીક સોમેશ્વર મનહર ઉદાસ આદિલ મન્સૂરી બરકત વિરાણી રમણીક સોમેશ્વર મનહર ઉદાસ આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પંચવટી શબ્દનો સમાસ જણાવો. ઉપપદ બહુવ્રીહી દ્વિગુ દ્વંદ્વ ઉપપદ બહુવ્રીહી દ્વિગુ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કીડી બિચારી કીડલી રે, કીડીના લગનિયાં લેવાય, પંખી પારેવડાંને નોતર્યા, કીડીને આપ્યા સન્માન’ - કોની રચના છે ? વલ્લભ મેવાડો શામળ ધીરો ભગત ભોજો ભગત વલ્લભ મેવાડો શામળ ધીરો ભગત ભોજો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનાં આદિકવિ કોને કહેવામાં આવે છે ? દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ દલપતરામ દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા પર કાવ્ય લખનાર સાહિત્યકાર કથા છે ? ઝવેરચંદ મેઘાણી કવિ કાન્ત નર્મદ કવિ કલાપી ઝવેરચંદ મેઘાણી કવિ કાન્ત નર્મદ કવિ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP