ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ?

જોરાવરસિંહ જાદવ
કુમારપાળ દેસાઈ
ગુણવંત શાહ
શાહબુદ્દીન રાઠોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ?

અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ
બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે
તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે
મન નો ડગે - ગંગાસતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP