ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સાહિત્યિક કૃતિમાં મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે ? પૃથિવીવલ્લભ ચૌલાદેવી જય સોમનાથ ગુજરાતનો નાથ પૃથિવીવલ્લભ ચૌલાદેવી જય સોમનાથ ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યુગે યુગે કોનું દીર્ઘનાટક છે ? રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુકલ તુષાર શુક્લ હરીન્દ્ર દવે રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુકલ તુષાર શુક્લ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ? જોરાવરસિંહ જાદવ કુમારપાળ દેસાઈ ગુણવંત શાહ શાહબુદ્દીન રાઠોડ જોરાવરસિંહ જાદવ કુમારપાળ દેસાઈ ગુણવંત શાહ શાહબુદ્દીન રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ? અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે મન નો ડગે - ગંગાસતી અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે મન નો ડગે - ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમરકોષ ગ્રંથની રચના કોણે કરી હતી ? સુશ્રુત અમરસિંહ બાણભટ્ટ મયૂર ભટ્ટ સુશ્રુત અમરસિંહ બાણભટ્ટ મયૂર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઉશનસ્' ઉપનામ કયા સર્જકનું છે ? ઉમાશંકર જોષી ગૌરીશંકર જોષી નટવરલાલ પંડ્યા સુરેશ જોષી ઉમાશંકર જોષી ગૌરીશંકર જોષી નટવરલાલ પંડ્યા સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP