ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ?

સ્નેહરશ્મિની
હરીન્દ્ર દવેની
સુન્દરમ્ ની
પ્રિયકાન્ત મણિયારની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

વાઘજી ઓઝા
બાલાશંકર કંથારિયા
અરદેશર ખબરદાર
મૂળશંકર મૂલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP