ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સરસ્વતીચંદ્ર' નવલકથાના કેટલા ભાગ છે ? 4 5 3 2 4 5 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પુસ્તક કયું છે ? મરીચિકા અજાણ્યું સ્ટેશન પશ્ચિમ શ્રાવણી મરીચિકા અજાણ્યું સ્ટેશન પશ્ચિમ શ્રાવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? તેડાગર અમૃતકુંભ ઉપરવાસ કથાત્રયી અમૃતા તેડાગર અમૃતકુંભ ઉપરવાસ કથાત્રયી અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પન્નાલાલ પટેલની નથી ? નવુ લોહી સુરભિ નગદ નારાયણ કાન્તા નવુ લોહી સુરભિ નગદ નારાયણ કાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ? આપણી વિદ્યાપીઠ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ મારું જીવન એ મારી વાણી ગાંધીકથા આપણી વિદ્યાપીઠ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ મારું જીવન એ મારી વાણી ગાંધીકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ? ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP