ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અડધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ? શ્રી કુમારપાળ દેસાઈ શ્રી મહેન્દ્ર મેઘાણી શ્રી ચિનુભાઈ મોદી શ્રી કિશોર મકવાણા શ્રી કુમારપાળ દેસાઈ શ્રી મહેન્દ્ર મેઘાણી શ્રી ચિનુભાઈ મોદી શ્રી કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈસુના ચરણે' નામની નવલકથાના લેખકનું નામ જણાવો. પ્રફુલ્લ દવે ચુનીલાલ મડિયા શ્યામ સાધુ એન્ટન ચેખોવ પ્રફુલ્લ દવે ચુનીલાલ મડિયા શ્યામ સાધુ એન્ટન ચેખોવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૉનેટ' કાવ્યમાં કેટલી પંક્તિ હોય છે ? બાર તેર ચૌદ પંદર બાર તેર ચૌદ પંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોજા ભગતની' રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે ? ચાબખા છપ્પા આખ્યાન ભજન ચાબખા છપ્પા આખ્યાન ભજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે ? વીરની વિદાય બાપાની પીંપર બાપાનો કાગળ વિરાટનો હિંડોળો વીરની વિદાય બાપાની પીંપર બાપાનો કાગળ વિરાટનો હિંડોળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ? મનુભાઈ પંચોળી 'દર્શક' નાનાભાઈ ભટ્ટ અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) જુગતરામ દવે મનુભાઈ પંચોળી 'દર્શક' નાનાભાઈ ભટ્ટ અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP