ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય ક્ષેત્રે અપાતો 'જ્ઞાનપીઠ એવોર્ડ' કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે ?

અભ્યંકર બુદ્ધ પરિવાર
સાહુ જૈન પરિવાર
જ્ઞાનચંદ શાહ પરિવાર
જ્ઞાનદત્ત જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વેઈટિંગ ફોરગોદો’ નાટકનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ?

બળવંત જાની
૨વીન્દ્ર ઠાકોર
શિરીષ પંચાલ
સુમન શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સચિત્ર પોથીની પટ્ટીકાં પર ચિતારાઓ દ્વારા થયેલું ચિત્રણ શું કહેવાય ?

ચોપાટડી
કામાંગારી ચિત્રો
પાટલી ચિત્રો
ધરાબંધી ચિત્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP