ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કૈવલ્ય ગીતા" ના સર્જકનું નામ જણાવો. અખો પ્રેમાનંદ મીરાં નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ મીરાં નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કર્ણસુંદરી નાટકની રચના કોણે કરી હતી ? કવિ કલ્હણ કવિ બિલ્હણ બાણભટ્ટ કવિ ભટ્ટી કવિ કલ્હણ કવિ બિલ્હણ બાણભટ્ટ કવિ ભટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી ? 'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે 'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત 'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે 'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી 'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે 'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત 'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે 'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોપાળબાપા પ્રકરણ મનુભાઈ પંચોળીની કઈ બૃહદનવલમાંથી લેવામાં આવી છે ? દીપ નિર્વાણ ઝેર તો પીધા છે જાણી જાણી કુરુક્ષેત્ર સોક્રેટિસ દીપ નિર્વાણ ઝેર તો પીધા છે જાણી જાણી કુરુક્ષેત્ર સોક્રેટિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બૃહદપિંગળ’ ગ્રંથના રચયિતા કોણ છે ? રા.વિ. પાઠક નર્મદ પિંગળ મુની દલપતરામ રા.વિ. પાઠક નર્મદ પિંગળ મુની દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તિલક કરતાં ત્રેપન થયા, જપમાળાનાં નાકાં ગયા. આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? નરસિંહ મહેતા અખો નારદ મીરાબાઈ નરસિંહ મહેતા અખો નારદ મીરાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP