ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ?

મધુસૂદન પારેખ - પ્રિયદર્શી
ભોગીલાલ ગાંધી - ચાંદામામા
લાભશંકર ઠાકર - લઘરો
કેશવલાલ ધ્રુવ - વનમાળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો.

મંદાક્રાન્તા
પૃથ્વી
શીખરીણી
શાર્દૂલવિક્રીડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નાનાલાલે ઊર્મિકાવ્યો, કથાકાવ્યો, ચિત્રકાવ્યો કઈ શૈલીમાં લખ્યાં છે ?

પ્રાસાદિક શૈલી
ડોલન શૈલી
પ્રવાહી શૈલી
કિલષ્ટ શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP