ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ? નરસિંહ મહેતા પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર દલપતરામ પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર દલપતરામ પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હમારા રામ ધની હે જી, હમારે ક્યા કમી કે જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ? સીતારામ મહારાજ મોરારી બાપુ પંડિત સુખલાલજી રમેશ ઓઝા સીતારામ મહારાજ મોરારી બાપુ પંડિત સુખલાલજી રમેશ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નખી સરોવર પર શરદપૂર્ણિમા' કોની કવિતા છે ? પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ અનિલ જોશી ઉમાશંકર જોશી પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ અનિલ જોશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર ન્હાનાલાલનું તખલ્લુસ જણાવો. પ્રાસન્નેય પુનર્વસુ પ્રિયદર્શી પ્રેમભક્તિ પ્રાસન્નેય પુનર્વસુ પ્રિયદર્શી પ્રેમભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક અલંકારનો પ્રકાર નથી ? શબ્દાનુપ્રાસ પ્રાસસાંકળી વાક્યાબંધ અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ પ્રાસસાંકળી વાક્યાબંધ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખિજડીયે ટેકરે’ નવલિકાના લેખક કોણ છે ? મનુભાઈ પંચોળી બિંદુ ભટ્ટ વિનોદિની નીલકંઠ ચુનીલાલ મડિયા મનુભાઈ પંચોળી બિંદુ ભટ્ટ વિનોદિની નીલકંઠ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP