ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?

ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
જયશંકર સુંદરી પુરસ્કાર
દલપતરામ પુરસ્કાર
નરસિંહ મહેતા પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

ઉમાશંકર જોષી
મનુભાઈ પંચોળી
ત્રિભુવનદાસ લુહાર
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જોડકા જોડો.
P). પન્નાલાલ પટેલ
Q) ઝવેરચંદ મેઘાણી
R) કનૈયાલાલ મુનશી
S) ગોવર્ધનરામ ત્રિપાઠી
1. સરસ્વતીચંદ્ર
2. ગુજરાતનો નાથ
3. માનવીની ભવાઈ
4. સૌરાષ્ટ્રની રસધાર

P-4, Q-1, R-3, S-2
P-3, Q-4, R-2, S-1
P-1, Q-2, R-4, S-3
P-2, Q-3, R-1, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP