ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?

નરસિંહ મહેતા પુરસ્કાર
જયશંકર સુંદરી પુરસ્કાર
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
દલપતરામ પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હમારા રામ ધની હે જી, હમારે ક્યા કમી કે જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ?

સીતારામ મહારાજ
મોરારી બાપુ
પંડિત સુખલાલજી
રમેશ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP