ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?

નરસિંહ મહેતા પુરસ્કાર
જયશંકર સુંદરી પુરસ્કાર
દલપતરામ પુરસ્કાર
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ?

જયંત પાઠક
પ્રિયકાન્ત મણિયાર
જ્યોતીન્દ્ર દવે
શિવકુમાર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

દામોદર બોટાદકર
બ.ક. ઠાકોર
રણજિતરામ મહેતા
અરદેશર ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP