ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વ. દેસાઈની કૃતિ ‘ભારેલો અગ્નિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

અસહકાર આંદોલન
1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ
હિંદ છોડો આંદોલન
જલિયાંવાલાં બાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?

રણજિતરામ વાવાભાઇ
ગાંધીજી
રણજીતસિંહ ગાયકવાડ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શ્યામજી કૃષ્ણ વર્મા રાષ્ટ્રીય પુરુષના જીવનચરિત્ર લેખકનું નામ જણાવો.

રતિલાલ નાયક
નરેન્દ્ર મોદી
અમૃત મોદી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP