ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ?

કાકાસાહેબ કાલેલકર
ગુણવંત શાહ
ધ્રુવ ભટ્ટ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જ્ઞાનચક્ર’ના નામથી ગુજરાતીમાં પ્રથમ જ્ઞાનકોશ કોણે તૈયાર કર્યો ?

દલસુખભાઈ માલવણિયા
રતનજી ફરમજી શેઠના
અમૃત કેશવ નાયક
ઈલા આરબ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP