ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ?

મહાદેવભાઈ દેસાઈ
ગુલાબદાસ બ્રોકર
ભૂપતભાઈ વડોદરિયા
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ?

રામગ્રી
ભક્તિગીત
પ્રભાતિયા
હરિગાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP