ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ હાસ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા નથી ? મધુસૂદન પારેખ તારક મહેતા ચીનુભાઈ પટવા કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ તારક મહેતા ચીનુભાઈ પટવા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તમે રે તિલક રાજા રામના, અમે વગડાના ચંદનકાષ્ઠ રે... કાવ્ય પંક્તિના રરિચયતા કોણ છે ? નરસિંહરાવ દિવેટીયા જયંતી દલાલ પંડિત સુખલાલજી રાવજી પટેલ નરસિંહરાવ દિવેટીયા જયંતી દલાલ પંડિત સુખલાલજી રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઇએ, થાય અમારા કામ. - આ પંક્તિનો છંદ ઓળખવો. મનહર સવૈયા પૃથ્વી દોહરો મનહર સવૈયા પૃથ્વી દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુરુ ગોવિંદસિંહ નાટક કોનું જાણીતું છે ? પ્રબોધ જોષી ચંદ્રવદન મહેતા કવિ કાન્ત ચુનીલાલ મડિયા પ્રબોધ જોષી ચંદ્રવદન મહેતા કવિ કાન્ત ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ? મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્ય વિષ્ણુગુપ્ત યશોદામા બીજો મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્ય વિષ્ણુગુપ્ત યશોદામા બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનીઓએ રચેલા ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા શું કહીને હસી કાઢે છે ? ગરબડ ગોટાળો અંધશ્રદ્ધા પાખંડ ગરબડ ગોટાળો અંધશ્રદ્ધા પાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP