ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈ રાજ્યમાં પ્રધાનપદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો. બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુનશી ઈચ્છારામ દેસાઈ નવલરામ પંડ્યા બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુનશી ઈચ્છારામ દેસાઈ નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રેમભક્તિ' કોનું ઉપનામ છે ? મકરંદ દવે નરસિંહ મહેતા ન્હાનાલાલ કવિ સુરેશ દલાલ મકરંદ દવે નરસિંહ મહેતા ન્હાનાલાલ કવિ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને, એના તાલ સાથે સુરીલા કંઠે, અભિનય દ્વારા લોકસમુદાયને રસતરબોળ કરનાર માણભટ્ટ કોણ છે ? ભોજા ભગત પ્રેમાનંદ અખો ધીરો ભગત ભોજા ભગત પ્રેમાનંદ અખો ધીરો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા શેઠ શામળશા જોગ કેટલા રૂપિયાની હૂંડી લખી આપી હતી ? રૂા. 100 રૂા. 500 રૂા. 700 રૂા. 250 રૂા. 100 રૂા. 500 રૂા. 700 રૂા. 250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાડીબારી ન રાખવી - રૂઢિપ્રયોગનો અર્થ આપો. પરવા ન કરવી સાડાબાર વાગવા મદદ કરવી જીવ ગભરાવવો પરવા ન કરવી સાડાબાર વાગવા મદદ કરવી જીવ ગભરાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રણયદીપ’ નવલકથા કોની છે ? શાંતિ શાહસ ઈલા આરવ મહેતા લાભુબહેન મહેતા પ્રીતિસેન ગુપ્તા શાંતિ શાહસ ઈલા આરવ મહેતા લાભુબહેન મહેતા પ્રીતિસેન ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP