ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મુંબઈ રાજ્યમાં પ્રધાનપદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો.

બળવંતરાય ઠાકોર
કનૈયાલાલ મુનશી
ઈચ્છારામ દેસાઈ
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી.

કનૈયાલાલ મુનશી
ઈચ્છારામ દેસાઈ
મકરંદ દવે
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો.

વિનોદ જોશી
હર્ષ બ્રહ્મભટ્ટ
નરેન્દ્ર મોદી
રાજેન્દ્ર શુકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ?

જયંત પાઠક
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ?

દ્વૈતવાદ
દ્વૈતાદ્વૈતવાદ
અદ્વૈતવાદ
વિશિષ્ટદ્વૈતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP