ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મુંબઈ રાજ્યમાં પ્રધાનપદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો.

નવલરામ પંડ્યા
બળવંતરાય ઠાકોર
કનૈયાલાલ મુનશી
ઈચ્છારામ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ?

ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
ગની દહીંવાલા
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નાટક કલાકાર જયશંકર 'સુંદરી' ઉપનામ કયા નાટકથી મળ્યું હતું ?

રૂપસુંદરી
વીણાવેલી
સૌભાગ્યસુંદરી
સ્વર્ગસુંદરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ?

કિશનસિંહ ચાવડા
સ્વામી આનંદ
સ્વામી સચ્ચિદાનંદ
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP