ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

નરસિંહરાવ દિવેટીયા
રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો.

સંભવામિ યુગે યુગે
ગોવિંદે માંડી ગોઠડી
જ્યોતીન્દ્ર દવે
વિનોદની નજરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ?

મહાદેવભાઈ દેસાઈ
સ્વામી આનંદ
ગાંધીજી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ?

ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી
ર. વ‌. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા
પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP