ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

નરસિંહરાવ દિવેટીયા
ગુણવંત શાહ
રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સ્ટેચ્યું’ નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ?

રાજેન્દ્ર શાહ
નીતા રામૈયા
અનિલ જોશી
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી"

પ્રેમાનંદ
ભાલણ
નાકર
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ?

મનુભાઈ પંચોળી 'દર્શક'
નાનાભાઈ ભટ્ટ
અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા)
જુગતરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ?

જયંતી દલાલ
ઇન્દુલાલ યાજ્ઞિક
રતુભાઈ અદાણી
હરિહર ખંભોળજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP