ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

ગુણવંત શાહ
રઘુવીર ચૌધરી
નરસિંહરાવ દિવેટીયા
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાકાસાહેબ કાલેલકરને 'સવાઈ ગુજરાતી' ઉપનામ કોણે આપેલું છે ?

ગાંધીજી
સ્વામી આનંદ
કનૈયાલાલ મુનશી
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ?

હરિકૃષ્ણ પાઠક
કિસનસિંહ ચાવડા
ઝીણાભાઈ દેસાઈ
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP