ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? ગુણવંત શાહ રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા પન્નાલાલ પટેલ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ ભાવનગર અમરેલી સુરત રાજકોટ ભાવનગર અમરેલી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુજરાતના ગાલિબ' તરીકે કોણ ઓળખાય છે ? બેફામ અમૃત ઘાયલ મરીઝ આદિલ મન્સૂરી બેફામ અમૃત ઘાયલ મરીઝ આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ડીમલાઈટ' એકાંકીના લેખક કોણ છે ? બકુલ ત્રિપાઠી સરોજ પાઠક રઘુવીર ચૌધરી જોસેફ મેકવાન બકુલ ત્રિપાઠી સરોજ પાઠક રઘુવીર ચૌધરી જોસેફ મેકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરને 'સવાઈ ગુજરાતી' ઉપનામ કોણે આપેલું છે ? ગાંધીજી સ્વામી આનંદ કનૈયાલાલ મુનશી રવિશંકર મહારાજ ગાંધીજી સ્વામી આનંદ કનૈયાલાલ મુનશી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ? હરિકૃષ્ણ પાઠક કિસનસિંહ ચાવડા ઝીણાભાઈ દેસાઈ કવિ ન્હાનાલાલ હરિકૃષ્ણ પાઠક કિસનસિંહ ચાવડા ઝીણાભાઈ દેસાઈ કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP