ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ગુણવંત શાહ નરસિંહરાવ દિવેટીયા રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ગુણવંત શાહ નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બરકત વિરાણીનું ઉપનામ જણાવો. કલાપી સ્નેહરશ્મિ બેફામ ઉશનસ્ કલાપી સ્નેહરશ્મિ બેફામ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ? ભક્તકવિ દયારામ - ડભોઈ ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ કવિવર નર્મદ - સુરત મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ભક્તકવિ દયારામ - ડભોઈ ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ કવિવર નર્મદ - સુરત મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંના પદોમાં કોની ભક્તિ વિશેષ છે ? મહાદેવ શ્રીકૃષ્ણ શ્રીરામ હનુમાન મહાદેવ શ્રીકૃષ્ણ શ્રીરામ હનુમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ? મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર ઈન્દુલાલ યાજ્ઞિક અમૃતલાલ શેઠ મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર ઈન્દુલાલ યાજ્ઞિક અમૃતલાલ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત પ્રખ્યાત ભક્તકવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત અને તંબૂર ___ માં આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યા છે. વડનગર જુનાગઢ ડભોઇ ચાંપાનેર વડનગર જુનાગઢ ડભોઇ ચાંપાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP