ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? પન્નાલાલ પટેલ ગુણવંત શાહ નરસિંહરાવ દિવેટીયા રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ગુણવંત શાહ નરસિંહરાવ દિવેટીયા રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્યના પિતા કોને ગણવામાં આવે છે ? નરસિંહરાવ દિવેટીયા કલાપી ન્હાનાલાલ સુંદરમ્ નરસિંહરાવ દિવેટીયા કલાપી ન્હાનાલાલ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લાલપીળું શબ્દ નો સમાસ જણાવો.. બહુવ્રીહી તત્પુરુષ દ્વંદ્વ મધ્યમપદલોપી બહુવ્રીહી તત્પુરુષ દ્વંદ્વ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કડવા' કયા સ્વરૂપમાં આવે છે ? મહાકાવ્ય આખ્યાન બારમાસી પદ્યવાર્તા મહાકાવ્ય આખ્યાન બારમાસી પદ્યવાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઈન્દુલાલ ગાંધીનું જન્મસ્થળ જણાવો. મોરબી ઈડર સુરત ધ્રાંગધ્રા મોરબી ઈડર સુરત ધ્રાંગધ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ? કલહાર વખાર ભાગ્યવિધાતા કાવ્યરસ કલહાર વખાર ભાગ્યવિધાતા કાવ્યરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP