ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

ગુણવંત શાહ
નરસિંહરાવ દિવેટીયા
પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીવન સંકેલી લેવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

નવું જીવન મળ્યું
જીવન કપરું થવું
જીવન વિતાવવું
મૃત્યુ પામવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP