ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારનો ઈજારો ભારતમાંથી નાબૂદ કર્યો ?

ચાર્ટર એક્ટ, 1853
રેગ્યુલેટિંગ એક્ટ, 1773
ચાર્ટર એક્ટ, 1813
પિટ્સ ઈન્ડિયા એકટ, 1784

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
માનવ સંસ્કૃતિના ઈતિહાસનો આરંભ કયા યુગમાં થયો ?

તામ્રકાસ્ય યુગ
નૂતન પાષાણ યુગ
પ્રાચીન પાષાણ યુગ
લોહ યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.
સંત
a) રામાનુજ
b) ચૈતન્ય
c) શંકરા
d) કબીર
ફિલસૂફી
1) અદ્વૈત્ય ફિલસૂફી
2) નિર્ગુણ ભક્તિ
3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી
4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય

a-3, b-2, c-1, d-4
a-3, b-4, c-1, d-2
a-2, b-1, c-4, d-3
a-1, b-4, c-3, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોને બ્રિટિશ સરકારે ઈન્ડિયન સીવીલ સર્વિસમાંથી બરતરફ કરવામાં આવેલ હતા ?

સુરેન્દ્રનાથ બેનરજી
આર સી દત્ત
સરદાર વલ્લભભાઈ પટેલ
સુભાષ ચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1885 માં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટિંગ કોની આગેવાની હેઠળ થઈ હતી ?

દાદાભાઈ નવરોજી
સર સી. શંરણનાયર
બદુરીદિ્ન તૈયબજી
વ્યોમેશચંદ્ર બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ઈન્ડિયન રિપબ્લિકન આર્મી'નું ગઠન કોણે કર્યું હતું ?

સુભાષચંદ્ર બોજ
રાસબિહારી બઝ
સૂર્યસેન
ચંદ્રશેખર આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP