ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારનો ઈજારો ભારતમાંથી નાબૂદ કર્યો ? ચાર્ટર એક્ટ, 1853 ચાર્ટર એક્ટ, 1813 રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 ચાર્ટર એક્ટ, 1853 ચાર્ટર એક્ટ, 1813 રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ? પાણિની - અષ્ટાધ્યાયી હુમાયુનામા - અકબર અશ્વઘોષ - બુદ્ધચરિત કાલિદાસ - રઘુવંશ પાણિની - અષ્ટાધ્યાયી હુમાયુનામા - અકબર અશ્વઘોષ - બુદ્ધચરિત કાલિદાસ - રઘુવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ? એની બેસન્ટ બાલ ગંગાધર તિલક મદન મોહન માલવીય સરદાર પટેલ એની બેસન્ટ બાલ ગંગાધર તિલક મદન મોહન માલવીય સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857 નાં વિપ્લવના અગત્યના સ્થળો અને તેના નેતાઓ યોગ્ય રીતે ગોઠવો.1) દિલ્હી2) લખનઉ3) ઝાંસી 4) બરૈલી A) રાણી લક્ષ્મીબાઈ B) ખાન બહાદુર ખાનC) નાનાસાહેબ, તાત્યા ટોપે D) બહાદુર શાહ જફર બીજો 1-B, 2-A, 3-C, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-D, 4-C 1-B, 2-A, 3-C, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-D, 4-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે ? રાજા રામમોહન રાય બારીન્દ્રનાથ ઘોષ લોકમાન્ય તિલક રવિન્દ્રનાથ યગોર રાજા રામમોહન રાય બારીન્દ્રનાથ ઘોષ લોકમાન્ય તિલક રવિન્દ્રનાથ યગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થકર છે ? મહાવીર પાર્શ્વનાથ મલ્લીનાથ નેમિનાથ મહાવીર પાર્શ્વનાથ મલ્લીનાથ નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP