ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારનો ઈજારો ભારતમાંથી નાબૂદ કર્યો ?

ચાર્ટર એક્ટ, 1813
ચાર્ટર એક્ટ, 1853
રેગ્યુલેટિંગ એક્ટ, 1773
પિટ્સ ઈન્ડિયા એકટ, 1784

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ?

જે.બી કૃપલાણી
જવાહરલાલ નેહરુ
ગાંધીજી
ડૉ.રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વચગાળાની પ્રથમ રાષ્ટ્રીય સરકારની રચના ક્યારે થઈ હતી ?

2જી સપ્ટેમ્બર, 1946
1લી ઓગસ્ટ, 1946
2જી ઓક્ટોબર, 1946
5મી સપ્ટેમ્બર, 1946

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP