ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બરકત વિરાણીનું ઉપનામ જણાવો. બેફામ સ્નેહરશ્મિ કલાપી ઉશનસ્ બેફામ સ્નેહરશ્મિ કલાપી ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૂંપળ ફૂટ્યાની વાત' કોની નવલકથા છે ? વર્ષા અડાલજા રતિલાલ બોરીસાગર મહેન્દ્ર મેઘાણી દિલીપ રાણપુરા વર્ષા અડાલજા રતિલાલ બોરીસાગર મહેન્દ્ર મેઘાણી દિલીપ રાણપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ? વખાર ભાગ્યવિધાતા કલહાર કાવ્યરસ વખાર ભાગ્યવિધાતા કલહાર કાવ્યરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ? ઉમાશંકર જોષી શામલ ભદ્ર નરસિંહ મહેતા આચાર્ય હેમચંદ્ર ઉમાશંકર જોષી શામલ ભદ્ર નરસિંહ મહેતા આચાર્ય હેમચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉઘાડ’ કાવ્યસંગ્રહ કોનો છે ? ચિનુ મોદી ધીરુભાઈ પરીખ નગીનદાસ મારફતિયા શાહબુદ્દીન રાઠોડ ચિનુ મોદી ધીરુભાઈ પરીખ નગીનદાસ મારફતિયા શાહબુદ્દીન રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ 'હિંદ છોડો' લડત ભારતનો પ્રારંભિક ઈતિહાસ અસહકાર આંદોલન 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ 'હિંદ છોડો' લડત ભારતનો પ્રારંભિક ઈતિહાસ અસહકાર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP