ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે' - પંકિત કયા કવિની છે ? ઉમાશંકર જોશી કલાપી નિરંજન ભગત મીરાંબાઈ ઉમાશંકર જોશી કલાપી નિરંજન ભગત મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? પુત્રવિવાહ દાણાલીલા સુદામાચરિત્ર દાણાચાતુરી પુત્રવિવાહ દાણાલીલા સુદામાચરિત્ર દાણાચાતુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમાસના તારા' કૃતિ કયા સર્જકની છે ? પ્રિયકાન્ત પરીખ રમણલાલ દેસાઈ જયભિખ્ખુ કિશનસિંહ ચાવડા પ્રિયકાન્ત પરીખ રમણલાલ દેસાઈ જયભિખ્ખુ કિશનસિંહ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક કિશનસિંહ ચાવડા છે ? હિમાલયની યાત્રા હિમાલયની પદયાત્રા પૂર્વોત્તર દક્ષિણાયન હિમાલયની યાત્રા હિમાલયની પદયાત્રા પૂર્વોત્તર દક્ષિણાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળના કેસૂડાં’ પુસ્તક કોનું છે ? રમણભાઈ ભટ્ટ દિનકરરાય વૈદ્ય નટવરલાલ બુચ રમેશ ચાંપાનેરી રમણભાઈ ભટ્ટ દિનકરરાય વૈદ્ય નટવરલાલ બુચ રમેશ ચાંપાનેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પરબ’ કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ? ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી એક પણ નહીં ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP