ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે' - પંકિત કયા કવિની છે ? ઉમાશંકર જોશી મીરાંબાઈ કલાપી નિરંજન ભગત ઉમાશંકર જોશી મીરાંબાઈ કલાપી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે" આ વિધાન કોનું છે ? મકરંદ દવે શ્યામ સાધુ નાનાભાઈ મણિલાલ દ્વિવેદી મકરંદ દવે શ્યામ સાધુ નાનાભાઈ મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમૃતા પુસ્તકના લેખક કોણ છે ? મોહનલાલ પટેલ રઘુવીર ચૌધરી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ મોહનલાલ પટેલ રઘુવીર ચૌધરી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગ રહસ્ય’ નામના ત્રૈમાસિકનું સંપાદન કોણે કર્યું હતું ? દેશળજી પરમાર હાજી મહમ્મદ અલ્લારખિયા ડાહ્યાભાઈ ધોળશાજી ત્રિભુવનદાસ ગજ્જર દેશળજી પરમાર હાજી મહમ્મદ અલ્લારખિયા ડાહ્યાભાઈ ધોળશાજી ત્રિભુવનદાસ ગજ્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિચારોના વૃંદાવનમાં' કયા લેખકનો ગ્રંથ છે ? દિગિશ મહેતા રઘુવીર ચૌધરી મહમ્મદ માંકડ ગુણવંત શાહ દિગિશ મહેતા રઘુવીર ચૌધરી મહમ્મદ માંકડ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે જણાવેલ ગુજરાતી ભાષાના સાહિત્યકારો પૈકી સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળેલ છે ? રઘુવીર ચૌધરી સિતાંશુ યશશ્ચંદ્ર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુકલ રઘુવીર ચૌધરી સિતાંશુ યશશ્ચંદ્ર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP