ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ?

મકરંદ દવે
શ્યામ સાધુ
નાનાભાઈ ભટ્ટ
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ ગુજરાતી સાહિત્ય સંસ્થા શરૂઆતમાં "વડોદરા સાહિત્ય સભા" તરીકે ઓળખાતી ?

નર્મદ સાહિત્ય સભા
ગુજરાત સાહિત્ય સભા
ફાર્બસ ગુજરાતી સભા
પ્રેમાનંદ સાહિત્ય સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દકોષનું પ્રકાશન કોના દ્વારા થયું છે ?

ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત યુનિવર્સિટી
સાહિત્ય અકાદમી
સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP