ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈ.સ. 2015 નો કુમાર સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો ?

હર્ષદ ત્રિવેદી
હસમુખ બરાડી
હરિકૃષ્ણ પાઠક
હર્ષભ્રમ્મ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ?

મયારામ શંભુનાથ
લલ્લુભાઈ જગજીવનરામ
રણછોડદાસ
લાલદાસ કડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP