ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકાં ગયાં' - આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? અખો નરસિંહ મહેતા શામળ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ? વળાવી બા આવી જ્યોતિધામ પરકમ્મા તને ઓળખું છું, મા વળાવી બા આવી જ્યોતિધામ પરકમ્મા તને ઓળખું છું, મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ? વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી અવિનાશ વ્યાસ ઈન્દુલાલ ગાંધી વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી અવિનાશ વ્યાસ ઈન્દુલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોહીની સગાઈ' વાર્તાના સર્જકનું નામ જણાવો. રાજીવ પટેલ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર પીતાંબર રાજીવ પટેલ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર પીતાંબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશ્ય શબ્દકોશ કોણે તૈયાર કર્યો હતો ? નર્મદ ચંદુભાઈ બેચરભાઈ પટેલ નાથાલાલ દવે હેમચંદ્રાચાર્ય નર્મદ ચંદુભાઈ બેચરભાઈ પટેલ નાથાલાલ દવે હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસે છે ભાગ્ય બેઠાનું, ઉભું ઉભા રહેલાનું. - આ પંક્તિનો છંદ જણાવો. હરિગીત મંદાક્રાન્તા અનુષ્ટુપ શાર્દૂલવિક્રીડિત હરિગીત મંદાક્રાન્તા અનુષ્ટુપ શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP