ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકાં ગયાં' - આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? પ્રેમાનંદ અખો શામળ નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો શામળ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 2015 નો કુમાર સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો ? હર્ષદ ત્રિવેદી હસમુખ બરાડી હરિકૃષ્ણ પાઠક હર્ષભ્રમ્મ ભટ્ટ હર્ષદ ત્રિવેદી હસમુખ બરાડી હરિકૃષ્ણ પાઠક હર્ષભ્રમ્મ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? મયારામ શંભુનાથ લલ્લુભાઈ જગજીવનરામ રણછોડદાસ લાલદાસ કડિયા મયારામ શંભુનાથ લલ્લુભાઈ જગજીવનરામ રણછોડદાસ લાલદાસ કડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી કિશોર મકવાણાનો જન્મ ક્યાં થયો હતો ? રખિયાલ ફ્રેચોલ લવાર ધોળકા રખિયાલ ફ્રેચોલ લવાર ધોળકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સીતાજીની કાંચળી' ના લેખક કોણ છે ? રાધાબાઈ દિવાળીબાઈ ક્રિષ્ણાબાઈ ગૌરીબાઈ રાધાબાઈ દિવાળીબાઈ ક્રિષ્ણાબાઈ ગૌરીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે ઓળખાય છે ? નવલકથા નવલિકા આત્મકથા આખ્યાન નવલકથા નવલિકા આત્મકથા આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP