ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ?

ઝવેરચંદ મેઘાણી
ગોવર્ધનરામ ત્રિપાઠી
કવિ ન્હાનાલાલ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

કોકિલા - ચુનીલાલ મડિયા
અમે બધા - જ્યોતીન્દ્ર દવે
બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા
પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

સ્ટેચ્યુ - નિબંધો
શર્વિલક - નાટક
ધૂળમાંની પગલીઓ - નવલકથા
હયાતી - કાવ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ?

પતંજલિએ
હેમચંદ્રાચાર્યે
સિદ્ધરાજ જયસિંહે
મહર્ષિ કપિલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP