ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ?

ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડો' નવલકથાના લેખકનું નામ જણાવો.

બળવંત મહેતા
મહીપતરામ રૂપરામ
રણજિતરામ મહેતા
દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ?

એસ્થર ડેવિડ
અમૃતા પ્રીતમ
અમૃતા શેરગીલ
આશાપૂર્ણ દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ?

મુરલી ઠાકુર
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
અમૃત ઘાયલ
બરકત અલી વિરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP