ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ? ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ? પ્રેમરસગીતા હરિગીતા જ્ઞાનગીતા વિશ્વગીતા પ્રેમરસગીતા હરિગીતા જ્ઞાનગીતા વિશ્વગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદ ___ નામે પ્રસિદ્ધ થયાં છે. પ્રભાતિયાં ચાબખા ઝૂલણા કાફી પ્રભાતિયાં ચાબખા ઝૂલણા કાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? કોકિલા - ચુનીલાલ મડિયા અમે બધા - જ્યોતીન્દ્ર દવે બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી કોકિલા - ચુનીલાલ મડિયા અમે બધા - જ્યોતીન્દ્ર દવે બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. સ્ટેચ્યુ - નિબંધો શર્વિલક - નાટક ધૂળમાંની પગલીઓ - નવલકથા હયાતી - કાવ્યો સ્ટેચ્યુ - નિબંધો શર્વિલક - નાટક ધૂળમાંની પગલીઓ - નવલકથા હયાતી - કાવ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ? પતંજલિએ હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજ જયસિંહે મહર્ષિ કપિલે પતંજલિએ હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજ જયસિંહે મહર્ષિ કપિલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP