ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ ક્યાંના વતની હતાં ? માંગરોળ મારવાડ મેવાડ મેડતા માંગરોળ મારવાડ મેવાડ મેડતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઇદમ્ તૃતીયમ્’ અને હાસ્યોપચાર વગેરે હાસ્યસભર પુસ્તકો કોના છે ? જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ જયંત કોઠારી બકુલ ત્રિપાઠી જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ જયંત કોઠારી બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી નાટ્યકાર શ્રી પ્રભુલાલ દ્વિવેદીનો જન્મ કયાં થયો હતો ? જેતપુર વીરપુર માણેકપુર વડાલી જેતપુર વીરપુર માણેકપુર વડાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિનો સાચો સાહિત્ય પ્રકાર જણાવો.'અતિજ્ઞાન' આખ્યાન પદ ગીત ખંડકાવ્ય આખ્યાન પદ ગીત ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનો પ્રથમ ગઝલ સંગ્રહ કયો છે ? શૂળ અને શમણાં યાયાવરી અંતરિયાળ ગઝલનામે સુખ શૂળ અને શમણાં યાયાવરી અંતરિયાળ ગઝલનામે સુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP