ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ? ઉમાશંકર જોશી કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોશી કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એક જ દે ચિનગારી' કાવ્યના રચિયતા કોણ છે ? બ.ક. ઠાકોર હરિહર ભટ્ટ સ્વામી આનંદ નર્મદ બ.ક. ઠાકોર હરિહર ભટ્ટ સ્વામી આનંદ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 1922 માં ગુજરાત માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી ગાંધીજી સુરેશ જોશી રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી ગાંધીજી સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌ પ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે ? પ્રવાસગ્રંથ નિબંધ નવલકથા જીવનચરિત્ર પ્રવાસગ્રંથ નિબંધ નવલકથા જીવનચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? દયારામ અખો પ્રેમાનંદ દલપતરામ દયારામ અખો પ્રેમાનંદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' ના સર્જક કોણ છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી જયંત ખત્રી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી જયંત ખત્રી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP