ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિશ્રી 'સુન્દરમ્' નું નામ જણાવો ?

રાજેન્દ્ર શુક્લ
ત્રિકમલાલ પંચાલ
ત્રિભોલનદાસ લુહાર
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભાની સ્થાપનામાં નીચેના પૈકી કયા સાહિત્યકારનું મહત્વનું યોગદાન હતું ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
રણજિતરામ મહેતા
કનૈયાલાલ મુનશી
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જીવનચરિત્ર "કોલંબસનો વૃતાંત" ના લેખક નીચેનામાંથી કોણ ?

પ્રાણલાલ મથુરામ
દલપતરામ
નર્મદ
પ્રાણલાલ ડોસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ?

મહાદેવ દેસાઈ
રવિશંકર મહારાજ
નારાયણ દેસાઈ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP