ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિશ્રી 'સુન્દરમ્' નું નામ જણાવો ?

રાજેન્દ્ર શુક્લ
ત્રિકમલાલ પંચાલ
પન્નાલાલ પટેલ
ત્રિભોલનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી.

મારા અનુભવો
પંચતંત્રની વાર્તા
અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા
શિવાજીની શૌર્યગાથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ?

નિરંજન ભગત
ધીરુભાઈ ઠાકર
દુલેરાય કારાણી
કાન્તિ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ?

આંગળિયાત - જોસેફ મેકવાન
ઉપરવાસ - રઘુવીર ચૌધરી
વડવાનલ - કુન્દનિકા કાપડિયા
લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP