ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે ? તળાજા સોમનાથ વંથલી માણાવદર તળાજા સોમનાથ વંથલી માણાવદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ? ધૂળમાંની પગલીઓ પડઘાની પેલે પાર ગગનધરા પર તડકા નીચે ભીની હવા, ભીના શ્વાસ ધૂળમાંની પગલીઓ પડઘાની પેલે પાર ગગનધરા પર તડકા નીચે ભીની હવા, ભીના શ્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ તરીકે કેટલી રકમ એવોર્ડ રૂપે એનાયત કરવામાં આવે છે ? ૱ 50 હજાર ૱ 1.00 લાખ ૱ 3.00 લાખ ૱ 2.00 લાખ ૱ 50 હજાર ૱ 1.00 લાખ ૱ 3.00 લાખ ૱ 2.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ જયંતિ દલાલ લિખીત જાણીતી ગુજરાતી ટૂંકી વાર્તા છે ? લખચોરાસી પગલીનો પાડનાર પદ્મિની અડખે ફડખે લખચોરાસી પગલીનો પાડનાર પદ્મિની અડખે ફડખે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ? મદનમોહના ચંદ્ર ચંદ્રાવતી સિંહાસન બત્રીસી સુડા બહોતરી મદનમોહના ચંદ્ર ચંદ્રાવતી સિંહાસન બત્રીસી સુડા બહોતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ હર્ષદ ત્રિવેદીનું વતન જણાવો. અમદાવાદ ભાવનગર કચ્છ સુરેન્દ્રનગર અમદાવાદ ભાવનગર કચ્છ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP