ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ?

પાવાગઢ
ડાકોર
બેચરાજી
ચાંપાનેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો.

ઉજાસના આંસુ
મીરાંની રહી મહેક
સૂકી ધરતી સુકું આકાશ
ઊંચી ડેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ?

દેવાભગત-ભાણવડ
જાહેર પીર-ઉનાવા
નથુરામ શર્મા-બીલખા
આપાદાના-ચલાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP