ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ?

બેચરાજી
ચાંપાનેર
પાવાગઢ
ડાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગોપાળબાપા પ્રકરણ મનુભાઈ પંચોળીની કઈ બૃહદનવલમાંથી લેવામાં આવી છે ?

સોક્રેટિસ
કુરુક્ષેત્ર
ઝેર તો પીધા છે જાણી જાણી
દીપ નિર્વાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ શ્રી ઉમાશંકર જોશીનું પૂરું નામ જણાવો.

ઉમાશંકર નર્મદાશંકર જોશી
ઉમાશંકર જેઠાલાલ જોશી
ઉમાશંકર આત્મારામ જોશી
ઉમાશંકર ભવાનીપ્રસાદ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP