ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ? બેચરાજી ડાકોર પાવાગઢ ચાંપાનેર બેચરાજી ડાકોર પાવાગઢ ચાંપાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'ભાગ્યાંના ભેરુ' 'મળેલા જીવ' 'વળામણાં' 'માનવીની ભવાઈ' 'ભાગ્યાંના ભેરુ' 'મળેલા જીવ' 'વળામણાં' 'માનવીની ભવાઈ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધરતીનો ધબકાર' કોલમ કોની છે ? જોરાવરસિંહ જાદવ લાભશંકર ઠાકર ભવેન કચ્છી દોલત ભટ્ટ જોરાવરસિંહ જાદવ લાભશંકર ઠાકર ભવેન કચ્છી દોલત ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? ભાલણ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો ભાલણ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કથ્યું કથે તે શાનો કવિ' એ ઉકતના રચયિતાનું નામ જણાવો. આખો દલપતરામ નર્મદ શામળ આખો દલપતરામ નર્મદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે !’ ભજન કોનું છે ? ભોજા ભગત ધીરા ભગત ધના ભગત દાસી જીવણ ભોજા ભગત ધીરા ભગત ધના ભગત દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP