ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ? બેચરાજી ચાંપાનેર ડાકોર પાવાગઢ બેચરાજી ચાંપાનેર ડાકોર પાવાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુલાબસિંહ નવલકથા કોની છે ? ઉમાશંકર જોષી મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા દુલેરાય કારાણી ઉમાશંકર જોષી મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા દુલેરાય કારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય છે ? ભોળાભાઈ પન્નાલાલ પટેલ મોહનલાલ પટેલ પીતાંબર પટેલ ભોળાભાઈ પન્નાલાલ પટેલ મોહનલાલ પટેલ પીતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવરામ ભટ્ટના મતે TWINKLE TWINKLE Little Starનો શો અર્થ થાય છે ? આકાશમાં તારા ટમ ટમે છે. આકાશમાં વીજળી ઝબૂક ઝબૂક થાય છે. દુનિયાનો સાહેબ આકાશમાં ટપકા ટપકા અને લીટા લીટા કરે છે. આકાશમાં તારા ગોળ ગોળ ફરે છે. આકાશમાં તારા ટમ ટમે છે. આકાશમાં વીજળી ઝબૂક ઝબૂક થાય છે. દુનિયાનો સાહેબ આકાશમાં ટપકા ટપકા અને લીટા લીટા કરે છે. આકાશમાં તારા ગોળ ગોળ ફરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ? મનુભાઈ પંચોળી 'દર્શક' જયંતિ દલાલ મકરંદ દવે ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી 'દર્શક' જયંતિ દલાલ મકરંદ દવે ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય શાયર રાષ્ટ્રીય કવિ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય શાયર રાષ્ટ્રીય કવિ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP