ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભાની સ્થાપનામાં નીચેના પૈકી કયા સાહિત્યકારનું મહત્વનું યોગદાન હતું ?

કનૈયાલાલ મુનશી
રણજિતરામ મહેતા
આનંદશંકર ધ્રુવ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે ?

'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ'
'આજ અંધાર ખુશબોભર્યો લાગતો'
'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ'
'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ?

નાનાભાઈ ભટ્ટ
મકરંદ દવે
રાજેન્દ્ર શાહ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP