ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભાની સ્થાપનામાં નીચેના પૈકી કયા સાહિત્યકારનું મહત્વનું યોગદાન હતું ? ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ કનૈયાલાલ મુનશી રણજિતરામ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ કનૈયાલાલ મુનશી રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી ? ઝવેરચંદ મેઘાણી બળવંતરાય ઠાકોર ખબરદાર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી બળવંતરાય ઠાકોર ખબરદાર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભક્ત કવિ દયારામની છે ? પ્રેમરસગીતા શિવપુરાણ દશમસ્કંધ કૈવલ્યગીતા પ્રેમરસગીતા શિવપુરાણ દશમસ્કંધ કૈવલ્યગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ? મકરંદ દવે સુકન્યા ઝવેરી જયંત પાઠક તારક મહેતા મકરંદ દવે સુકન્યા ઝવેરી જયંત પાઠક તારક મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ? સૂપડું સવા લાખનું... આસો માસો શરદ પૂનમની રાત જો... મન મોર બની થનગાટ કરે... આપેલ તમામ સૂપડું સવા લાખનું... આસો માસો શરદ પૂનમની રાત જો... મન મોર બની થનગાટ કરે... આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઈન્ફ્લુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ" કૃત્તિના રચયિતાનું નામ જણાવો. એલેક્ઝેન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા એલેક્ઝેન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP