ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

શિખરિણી
શાર્દૂલવિક્રીડિત
મનહર
ઝૂલણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અહેમદ નદિમ કાસમીનું મૂળ નામ જણાવો.

સાકિરહુસૈન સુલેમાન મન્સુરી
અરબાઝમિયાં દિલાવર શેખ
પીરઝાદા અહેમદ શાહ
મોહસીન રફિકમિયાં સૈયદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP