ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ?

મણિશંકર રત્નજી ભટ્ટ
બળવંતરાય ઠાકોર
દયારામ ભટ્ટ
બાલમુકુંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' ના સર્જક કોણ છે ?

જયંત ખત્રી
પન્નાલાલ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP