ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ? દયારામ ભટ્ટ બાલમુકુંદ દવે બળવંતરાય ઠાકોર મણિશંકર રત્નજી ભટ્ટ દયારામ ભટ્ટ બાલમુકુંદ દવે બળવંતરાય ઠાકોર મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હિમાંશી શેલતના કયા પુસ્તકમાં પ્રાણીઓના ઉછેરની સંવેદનાકથાઓ છે ? વિકટર અંધારી ગલીમાં સફેદ ટપકાં સપ્તધારા અંતરાલ વિકટર અંધારી ગલીમાં સફેદ ટપકાં સપ્તધારા અંતરાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પન્નાલાલ પટેલની નથી ? નગદ નારાયણ સુરભિ નવુ લોહી કાન્તા નગદ નારાયણ સુરભિ નવુ લોહી કાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજકારણ પર કટાક્ષ કરતું ‘રામલો રોબિનહુડ’ નાટકના રચિયતા જણાવો. ધીરુભાઈ ઠાકર ઇશ્વર પેટલીકર નવલરામ ત્રિવેદી ચુનીલાલ મડિયા ધીરુભાઈ ઠાકર ઇશ્વર પેટલીકર નવલરામ ત્રિવેદી ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ? દયાનંદ સરસ્વતી કેશવહર્ષદ ધ્રુવ આનંદશંકર ધ્રુવ ઈન્દુલાલ યાજ્ઞિક દયાનંદ સરસ્વતી કેશવહર્ષદ ધ્રુવ આનંદશંકર ધ્રુવ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો. માંડવી વઢવાણ વાસદ વીરપુર માંડવી વઢવાણ વાસદ વીરપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP