ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ?

બળવંતરાય ઠાકોર
મણિશંકર રત્નજી ભટ્ટ
દયારામ ભટ્ટ
બાલમુકુંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

સ્વાભિમાનના તીર્થસ્થાનો
મનની વ્યથા
સમરસ બિંદુ
ભવની રૂપરેખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હસમુખ પાઠકે જાપાની નાટક ‘ટ્વિ્નાઈટ’નો અનુવાદ કયા નામે કર્યો છે ?

સારસીનો સ્નેહ
મધરાતી રાત
રાત્રિ પછિનો દિવસ
મધ્યરાત્રીનો પ્રેમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ?

વનરાજ ચાવડો
માનવીની ભવાઈ
ગુજરાતનો નાથ
ઝેર તો પીધાં છે જાણી જાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP