ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ?

બળવંતરાય ઠાકોર
બાલમુકુંદ દવે
દયારામ ભટ્ટ
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આહવામાં ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે ?

ભાદરવા સુદ પૂનમ
ફાગણ સુદ પૂનમ
ફાગણ વદ પાંચમ
ચૈત્ર સુદ પૂનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારો યાદગાર પ્રવાસ' કેવા પ્રકારનો નિબંધ છે ?

ઉપરોક્ત પૈકી એકપણ નહીં
વિવેચનાત્મક
ચરિત્રાત્મક
વર્ણનાત્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

પ્રિયદર્શી - મધુસુદન પારેખ
સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી
કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ઉશનસ્ - નટવરલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP