ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

મણિશંકર ભટ્ટ
ઉમાશંકર જોષી
મહાદેવભાઈ દેસાઈ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હિમાંશી શેલતના કયા પુસ્તકમાં પ્રાણીઓના ઉછેરની સંવેદનાકથાઓ છે ?

વિકટર
અંતરાલ
અંધારી ગલીમાં સફેદ ટપકાં
સપ્તધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP