ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારોને ઓળખવામાં આવે છે ?

બળવંતરાય ઠાકોર
કનૈયાલાલ મુનશી
રમણભાઈ નીલકંઠ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ?

પ્રિયકાન્ત પરીખ
દરબાર પુંજાવાળા
દિગીશ મહેતા
ધીરુબહેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ?

ચંદ્રગુપ્ત મૌર્ય
વિષ્ણુગુપ્ત
યશોદામા બીજો
મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના લેખકો અને રચનાઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ?

ઝવેરચંદ મેઘાણી - બદમાશ
પન્નાલાલ પટેલ - બાબુ વિજળી
જ્યોતીન્દ્ર દવે - સોયદોરો
મોહનદાસ ગાંધી - જાત મહેનત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP