ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ "સવાઈ ગુજરાતી"નું બિરુદ કોને આપ્યું હતું ?

વિનોબા ભાવે
કાકા કાલેલકર
સ્વામી આનંદ
ધર્માનંદ કોસંબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિન્દ્રનાથ ટાગોરના કાવ્ય 'તું ભારતને જગાડ !' નો ગુજરાતી ભાષામાં અનુવાદ કોણે આપ્યો છે ?

કિશોર મકવાણા
વિનોબા ભાવે
નગીનદાસ પારેખ
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ?

રાજેન્દ્ર શાહ
સ્વામી આનંદ
નાનાભાઈ ભટ્ટ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ?

બળવંતરાય ઠાકોર
અરદેશર ખબરદાર
નટવરલાલ પંડ્યા
કવિ બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP