ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ
ચંદ બરદાઈ-કાવ્યદર્શ
ભાસ-ઉરૂભંગ
સોમદેવ-કથાસરિતસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ?

સુરેશ ભટ્ટ
સ્વામી આનંદ
સુરેશ જોષી
ધ્રુવશંકર આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી' નામના કાવ્યસંગ્રહો કોના છે ?

ધીરુ પરીખ
મોનજ ખંડેરીયા
હર્ષ બ્રહ્મભટ્ટ
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?

વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક
વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર
'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી
માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP