ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પૂર્વાલાપ" ના રચયિતા કોણ છે ? કલાપી રા.વિ.પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ શ્રીધરાણી કલાપી રા.વિ.પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગઈ તી મોરી સહિયર' પ્રખ્યાત લોકગીત કોની રચના છે ? રમેશ પારેખ ચિનુ મોદી રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ રમેશ પારેખ ચિનુ મોદી રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પીઠે પાંગર્યો પીપળો’ નવલકથા સર્જકનું નામ જણાવો. દિલીપ રાણપુરા આનંદશંકર ધ્રુવ મુકુન્દરાય આચાર્ય મુકેશ જોષી દિલીપ રાણપુરા આનંદશંકર ધ્રુવ મુકુન્દરાય આચાર્ય મુકેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઇએ, થાય અમારા કામ. - આ પંક્તિનો છંદ ઓળખવો. સવૈયા મનહર દોહરો પૃથ્વી સવૈયા મનહર દોહરો પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈમાં મસ્તી કે મશ્કરી કરતાં પાત્રને શું કહેવાય ? કાંચળિયો રંગલો મશ્કરો ચરકટ કાંચળિયો રંગલો મશ્કરો ચરકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ? શ્રીકૃષ્ણએ પિતા રત્નસિંહજીએ માતા વીરકુંવરીએ દાદા રાવ દુદાજીએ શ્રીકૃષ્ણએ પિતા રત્નસિંહજીએ માતા વીરકુંવરીએ દાદા રાવ દુદાજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP