ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પૂર્વાલાપ" ના રચયિતા કોણ છે ? રા.વિ.પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ શ્રીધરાણી કલાપી રા.વિ.પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ શ્રીધરાણી કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું સૌપ્રથમ નાટક 'લક્ષ્મી' કોની રચના છે ? રમણલાલ નીલકંઠ દલપતરામ નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી રમણલાલ નીલકંઠ દલપતરામ નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ કનૈયાલાલ ભટ્ટની નથી ? સમયનો સાતમો ભાગ શ્રૃણવંતુ હું પણછ ખેંચીશ નહીં બ્રહ્માસ્ત્ર સમયનો સાતમો ભાગ શ્રૃણવંતુ હું પણછ ખેંચીશ નહીં બ્રહ્માસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ? પ્રકાશનો પડછાયો પ્રકાશ કિરણ અંધાર - ઉજાસ પ્રકાશ પુંજ પ્રકાશનો પડછાયો પ્રકાશ કિરણ અંધાર - ઉજાસ પ્રકાશ પુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઊર્મિ-નવરચના' શું છે ? ભજનવાણી નાટક સામાયિક લોકકથા ભજનવાણી નાટક સામાયિક લોકકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ? રવીન્દ્રનાથ ટાગોર રવિશંકર રાવળ શરદચંદ્ર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર રવિશંકર રાવળ શરદચંદ્ર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP