ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી હાસ્ય સાહિત્યમાં 'હાસ્યસમ્રાટ' નું બિરૂદ કોને મળ્યું છે ?

વિનોદ ભટ્ટ
રતિલાલ બોરીસાગર
જ્યોતીન્દ્ર દવે
નિરંજન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ?

કલા ક્ષેત્ર
સ્પોર્ટસ ક્ષેત્ર
સાહિત્ય ક્ષેત્ર
સંગીત ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ?

ચિનુ મોદી
ભગવતીકુમાર શર્મા
સિતાંશુ યશચંદ્ર મહેતા
મધુસૂદન કોઠારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP