ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોળી રે ભરવાડણ ___' પદના રચયિતા કોણ છે ? નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "બિયોન્ડ ધ લાસ્ટ બ્લુ માઉન્ટેન : એ લાઈફ ઓફ જે. આર. ડી તાતા" પુસ્તકના લેખક કોણ છે ? એલેના ફેરાન્તે ગીતા સુબ્રમણ્યમ સી એસ લક્ષ્મી આર એમ લાલા એલેના ફેરાન્તે ગીતા સુબ્રમણ્યમ સી એસ લક્ષ્મી આર એમ લાલા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ઓક્ષ્ફર્ડ નોવેલ સીરીસ = ગીતા સુબ્રમણ્યમસી એસ લક્ષ્મી = ગીત અને કવિતામાય બ્રીલિયટ ફ્રેન્ડ, ધ સ્ટોરી ઓફ ન્યુ નેમ = અલેના ફેરંતે
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? ગુજરાત સરકાર એલેકઝાન્ડર ફાર્બસ કવિ નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાત સરકાર એલેકઝાન્ડર ફાર્બસ કવિ નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'- પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ? કવિ નર્મદ ભોગીલાલ ગાંધી રાવજી પટેલ ખબરદાર કવિ નર્મદ ભોગીલાલ ગાંધી રાવજી પટેલ ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ? નરસિંહ મહેતા મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી નરસિંહ મહેતા મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નાટયકાર છે ? ચન્દ્રવદન ચીમનલાલ મહેતા અરદેશર ફરામજી ખબરદાર મોહનલાલ અંબારામ પરમાર રમણીકલાલ અરાલવાળા ચન્દ્રવદન ચીમનલાલ મહેતા અરદેશર ફરામજી ખબરદાર મોહનલાલ અંબારામ પરમાર રમણીકલાલ અરાલવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP