ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોળી રે ભરવાડણ ___' પદના રચયિતા કોણ છે ? નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ મીરાંબાઈ નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? રામ નવમી હનુમાન જયંતી જન્માષ્ટમી મહાશિવરાત્રી રામ નવમી હનુમાન જયંતી જન્માષ્ટમી મહાશિવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્ય સંશોધનમાં ઝવેરચંદ મેઘાણીને મદદ કરનાર ચારણ કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગની ‘કાગવાણી’ કેટલા ભાગમાં પ્રકાશિત થઈ છે ? પાંચ છ સાત ચાર પાંચ છ સાત ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગરબીઓના ગાયક કોણ છે ? દુધીરામ દલપતરામ શામળ દયારામ દુધીરામ દલપતરામ શામળ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ? ગની દહીંવાલા અમર પાલનપુરી શેખાદમ આબુવાલા શૂન્ય પાલનપુરી ગની દહીંવાલા અમર પાલનપુરી શેખાદમ આબુવાલા શૂન્ય પાલનપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું ઉપનામ કયું છે ? વાચસ્પતિ મંગલમ્ આકાશગંગા અવળવાણિયા વાચસ્પતિ મંગલમ્ આકાશગંગા અવળવાણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP