ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોળી રે ભરવાડણ ___' પદના રચયિતા કોણ છે ? પ્રેમાનંદ મીરાંબાઈ દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાંબાઈ દયારામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ડીમલાઈટ' એકાંકીના લેખક કોણ છે ? જોસેફ મેકવાન રઘુવીર ચૌધરી સરોજ પાઠક બકુલ ત્રિપાઠી જોસેફ મેકવાન રઘુવીર ચૌધરી સરોજ પાઠક બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? ગિજુભાઈ બધેકા પંડિત ઓમકારનાથ ઉમાશંકર જોષી જયશંકર 'સુંદરી' ગિજુભાઈ બધેકા પંડિત ઓમકારનાથ ઉમાશંકર જોષી જયશંકર 'સુંદરી' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એકમાત્ર એવાં ગુજરાતી સાહિત્યકાર જેમને સરસ્વતી સન્માન અને મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે ? મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ દર્શક ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ દર્શક ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પોસ્ટઓફિસ' વાર્તાના લેખક કોણ છે ? સુંદરમ્ ધૂમકેતુ જયંત ખત્રી રા.વિ.પાઠક સુંદરમ્ ધૂમકેતુ જયંત ખત્રી રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. - અલંકાર જણાવો. અનન્વય શ્લેષ ઉપમા વર્ણસગાઈ અનન્વય શ્લેષ ઉપમા વર્ણસગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP