ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં સુધી ગુજરાતી ભાષાને ન્યાય નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

મહાકવિ પ્રેમાનંદ
કવિ દલપતરામ
દયાનંદ સરસ્વતી
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહારાજા તખ઼સિંહજીએ કયા જાણીતા ચિત્રકારને ભાવનગર બોલાવી ચિત્રો દોરાવ્યા હતા ?

રવિશંકર રાવળ
ચંદ્ર ત્રિવેદી
પિરાજી સાગરા
રાજા રવિ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ?

પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ
પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ
પ્રથમ ગઝલ-બોધ
પ્રથમ નવલકથા-કરણઘેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP