ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ? વિધિકુણ્ઠિતમ્ હૃદયવીણા હૃદયરુદિતશતકમ્ સ્ક્રેપબુક વિધિકુણ્ઠિતમ્ હૃદયવીણા હૃદયરુદિતશતકમ્ સ્ક્રેપબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમાસના તારા' કૃતિ કયા સર્જકની છે ? કિશનસિંહ ચાવડા રમણલાલ દેસાઈ જયભિખ્ખુ પ્રિયકાન્ત પરીખ કિશનસિંહ ચાવડા રમણલાલ દેસાઈ જયભિખ્ખુ પ્રિયકાન્ત પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો. શીખરીણી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા પૃથ્વી શીખરીણી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યમાં કવિ કઈ વેલને શણગારવાનું કહે છે ? લગ્ન માટેની વિદાય માટેની મિલન માટેની અંતિમ વિદાય માટેની લગ્ન માટેની વિદાય માટેની મિલન માટેની અંતિમ વિદાય માટેની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ? કનૈયાલાલ મુનશી પ્રફુલ્લ નંદશંકર દવે દલસુખભાઈ માલવણિયા મનસુખરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી પ્રફુલ્લ નંદશંકર દવે દલસુખભાઈ માલવણિયા મનસુખરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સવાર લઈને’ કાવ્ય સંગ્રહ કયા ગુજરાતી સાહિત્યકારનો છે ? નાનાભાઈ ભટ્ટ અનિલ ચાવડા રમણિક સામેશ્વર હસમુખ પાઠક નાનાભાઈ ભટ્ટ અનિલ ચાવડા રમણિક સામેશ્વર હસમુખ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP