ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ?

સ્ક્રેપબુક
હૃદયવીણા
વિધિકુણ્ઠિતમ્
હૃદયરુદિતશતકમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ?

દાદાભાઈ નવરોજી
નર્મદ
કેખુશરો કાબરાજી
કરસનદાસ મૂળજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

ઉમાશંકર જોષી
મહાદેવભાઈ દેસાઈ
મકરંદ દવે
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ફાંકડો ફિતૂરી’ રમૂજી ફિલ્મ કોના નાટક પર આધારિત છે ?

જયંતિભાઈ પટેલ
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી
૨.વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP