ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ? સ્ક્રેપબુક હૃદયવીણા હૃદયરુદિતશતકમ્ વિધિકુણ્ઠિતમ્ સ્ક્રેપબુક હૃદયવીણા હૃદયરુદિતશતકમ્ વિધિકુણ્ઠિતમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો. નવલરામ પંડ્યા નર્મદ નંદશંકર મહેતા દલપતરામ નવલરામ પંડ્યા નર્મદ નંદશંકર મહેતા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌરાષ્ટ્રની રસધાર"ના લેખક કોણ છે ? સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાલજી મણિયારનાં વેશ' પરથી રમણભાઈ નીલકંઠે કઈ કૃતિની રચના કરી ? રાઈનો પર્વત શોધ ભદ્રંભદ્ર હાસ્યમંદિર રાઈનો પર્વત શોધ ભદ્રંભદ્ર હાસ્યમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત' ના કવિ કોણ છે ? ઉમાશંકર જોષી દલપતરામ નર્મદ ન્હાનાલાલ ઉમાશંકર જોષી દલપતરામ નર્મદ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આચાર્ય હેમચંદ્રાચાર્ય કયા યુગના સર્જક છે ? પ્રેમાનંદ યુગ મધ્યકાળ સુધારક યુગ સાક્ષર યુગ પ્રેમાનંદ યુગ મધ્યકાળ સુધારક યુગ સાક્ષર યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP