ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ?

હૃદયરુદિતશતકમ્
સ્ક્રેપબુક
હૃદયવીણા
વિધિકુણ્ઠિતમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ?

ગાયન વાદન માટે
ભીંત પર લખવા માટે
કટાક્ષ અને સદાચાર બોધ માટે
કથા વાર્તા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રંગતરંગ, રેતીની રોટલી, ખોટી બે આની - કોની જાણીતી રચના છે ?

હરીન્દ્ર દવે
અશોક દવે
ઈશ્વર પેટલીકર
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP