ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે ?

ઝવેરચંદ મેઘાણી
લાભુભાઈ ત્રિવેદી
રવિશંકર રાવળ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ?

સુમિત શાહ
ભગવતીકુમાર શર્મા
વિશ્વનાથ ભટ્ટ
હરિવલ્લભ ભાયાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ?

દુલાભાયા કાગ
પિંગળશી ગઢવી
ઝવેરચંદ મેઘાણી
હેમુદાન ગઢવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP