ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભુમીનું નામ... ટંકારા વડતાલ અગાસ વાંકાનેર ટંકારા વડતાલ અગાસ વાંકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના પહેલા શેરને ___ અને છેલ્લા શેરને ___ કહેવાય છે. પંક્તિ, નઝમ લબ્ધ, મત્લા નઝમ, લબ્ઝ મત્લા, મકતા પંક્તિ, નઝમ લબ્ધ, મત્લા નઝમ, લબ્ઝ મત્લા, મકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સૌ વર્ષ કરતાં વધુ જુનાં ગ્રંથાલયોને તેનાં સ્થળો સાથેની જોડીમાંથી અયોગ્ય જોડ પસંદ કરો. લાંગ પુસ્તકાલય - રાજકોટ સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ લાંગ પુસ્તકાલય - રાજકોટ સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ? સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય જવાન, લીલો અભાવ, જળકફન જેવા કાવ્ય સંગ્રહો ક્યા કવિના છે ? કરસનદાસ મૂળજી સુજાતા ભટ્ટ કરસનદાસ લુહાર ધ્રુવ ભટ્ટ કરસનદાસ મૂળજી સુજાતા ભટ્ટ કરસનદાસ લુહાર ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ? ઉમાશંકર જોશી સુરેશ દલાલ જ્યોતીન્દ્ર દવે ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી સુરેશ દલાલ જ્યોતીન્દ્ર દવે ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP