ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વેદો' ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? સૂત્ર પુરાણ શ્રુતિ સ્મૃતિ સૂત્ર પુરાણ શ્રુતિ સ્મૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન ગદ્યાવલિના લેખકનું નામ જણાવો. રણજિતરામ મહેતા મણિલાલ નભુભાઈ દ્વિવેદી નરસિંહરાવ દિવેટીયા દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા મણિલાલ નભુભાઈ દ્વિવેદી નરસિંહરાવ દિવેટીયા દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે' - પંકિત કયા કવિની છે ? મીરાંબાઈ કલાપી ઉમાશંકર જોશી નિરંજન ભગત મીરાંબાઈ કલાપી ઉમાશંકર જોશી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? સાહુ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ? રાસ્તેગોફતાર જ્ઞાનસાગર સૌરાષ્ટ્ર દર્પણ વિજ્ઞાન વિલાસ રાસ્તેગોફતાર જ્ઞાનસાગર સૌરાષ્ટ્ર દર્પણ વિજ્ઞાન વિલાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ડૉ.હરિવલ્લભ ભાયાણીનું જન્મસ્થળ જણાવો. વડાલી મહુવા રતનપુર માણસા વડાલી મહુવા રતનપુર માણસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP