ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ?

સ્વામી આનંદ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સહજાનંદ
સ્વામી રામતીર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આખો-એક અધ્યયન'- વિવેચન કોનો સંગ્રહ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તમે રે તિલક રાજા રામના, અમે વગડાના ચંદનકાષ્ઠ રે... કાવ્ય પંક્તિના રરિચયતા કોણ છે ?

નરસિંહરાવ દિવેટીયા
પંડિત સુખલાલજી
જયંતી દલાલ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતીમાં સૌ-પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ?

રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોષી
બ. ક. ઠાકોર
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ?

ધ્રુવશંકર આનંદ
સ્વામી આનંદ
સુરેશ ભટ્ટ
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP