ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ?

સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી આનંદ
સ્વામી રામતીર્થ
સ્વામી સહજાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી હાસ્ય સાહિત્યમાં 'હાસ્યસમ્રાટ' નું બિરૂદ કોને મળ્યું છે ?

રતિલાલ બોરીસાગર
નિરંજન ત્રિવેદી
વિનોદ ભટ્ટ
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સ્ટેચ્યું’ નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ?

નીતા રામૈયા
અનિલ જોશી
પ્રહલાદ પારેખ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP