ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ? સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સહજાનંદ સ્વામી રામતીર્થ સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સહજાનંદ સ્વામી રામતીર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખો-એક અધ્યયન'- વિવેચન કોનો સંગ્રહ છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી સુંદરમ્ ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તમે રે તિલક રાજા રામના, અમે વગડાના ચંદનકાષ્ઠ રે... કાવ્ય પંક્તિના રરિચયતા કોણ છે ? નરસિંહરાવ દિવેટીયા પંડિત સુખલાલજી જયંતી દલાલ રાવજી પટેલ નરસિંહરાવ દિવેટીયા પંડિત સુખલાલજી જયંતી દલાલ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં સૌ-પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ? રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી બ. ક. ઠાકોર જયંત પાઠક રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી બ. ક. ઠાકોર જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજ્ય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ’ નાટક કોના છે ? વિલાપી સુકાની ધૂમકેતુ કવિ કાન્ત વિલાપી સુકાની ધૂમકેતુ કવિ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ? ધ્રુવશંકર આનંદ સ્વામી આનંદ સુરેશ ભટ્ટ સુરેશ જોષી ધ્રુવશંકર આનંદ સ્વામી આનંદ સુરેશ ભટ્ટ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP