ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ?

સ્વામી રામતીર્થ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી આનંદ
સ્વામી સહજાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'રામ વૃંદાવની’ ઉપનામ કોનું છે ?

મણિલાલ નભુભાઈ દ્વિવેદી
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
રાજેન્દ્ર કેશવલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગની દહીવાલા એ કયા અખબારમાં કાવ્યકટાક્ષ લેખનમાં કામ કરેલ છે ?

દિવ્ય ભાસ્કર
ગુજરાત સમાચાર
ગુજરાત મિત્ર
સંદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું હાસ્યનું સર્વપ્રથમ ગંભીર પુસ્તક કયું છે ?

બકુલ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ
જ્યોતીન્દ્ર દવે
સાંઈરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ભૂખી ભૂતાવળ’ નવલકથાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી
કિશોર મકવાણા
નટવરલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP