ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ?

સ્વામી સહજાનંદ
સ્વામી આનંદ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી રામતીર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ?

જે કોઈ પ્રેમ અંશ અવતરે
લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો !
શ્યામ રંગ સમીપે ન જાવું
વારી જાઉં રે સુંદર શ્યામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એન્ટવ ચેખોવની વાર્તા ‘The Bet’નો ‘શરત’ નામે અનુવાદ કોણે કર્યો છે ?

રમેશ પારેખ
નવલરામ ત્રિવેદી
ડૉ. રમેશ ઓઝા
નારાયણ સૂર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP