ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ? સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી રામતીર્થ સ્વામી સહજાનંદ સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી રામતીર્થ સ્વામી સહજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકનો સાહિત્યપ્રકાર જણાવો. નવલિકા નવલકથા આત્મકથા નિબંધ નવલિકા નવલકથા આત્મકથા નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગ રહસ્ય’ નામના ત્રૈમાસિકનું સંપાદન કોણે કર્યું હતું ? હાજી મહમ્મદ અલ્લારખિયા ડાહ્યાભાઈ ધોળશાજી દેશળજી પરમાર ત્રિભુવનદાસ ગજ્જર હાજી મહમ્મદ અલ્લારખિયા ડાહ્યાભાઈ ધોળશાજી દેશળજી પરમાર ત્રિભુવનદાસ ગજ્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી ? અમદાવાદ વડોદરા રાજકોટ ભાવનગર અમદાવાદ વડોદરા રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો. મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ સ્વામી આનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખિજડીયે ટેકરે’ નવલિકાના લેખક કોણ છે ? ચુનીલાલ મડિયા વિનોદિની નીલકંઠ મનુભાઈ પંચોળી બિંદુ ભટ્ટ ચુનીલાલ મડિયા વિનોદિની નીલકંઠ મનુભાઈ પંચોળી બિંદુ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP