ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ? સ્વામી સહજાનંદ સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી રામતીર્થ સ્વામી સહજાનંદ સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી રામતીર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ? જે કોઈ પ્રેમ અંશ અવતરે લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! શ્યામ રંગ સમીપે ન જાવું વારી જાઉં રે સુંદર શ્યામ જે કોઈ પ્રેમ અંશ અવતરે લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! શ્યામ રંગ સમીપે ન જાવું વારી જાઉં રે સુંદર શ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે ? વળામણાં પાછલે બારણે માનવીની ભવાઈ મળેલા જીવ વળામણાં પાછલે બારણે માનવીની ભવાઈ મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એન્ટવ ચેખોવની વાર્તા ‘The Bet’નો ‘શરત’ નામે અનુવાદ કોણે કર્યો છે ? રમેશ પારેખ નવલરામ ત્રિવેદી ડૉ. રમેશ ઓઝા નારાયણ સૂર્વે રમેશ પારેખ નવલરામ ત્રિવેદી ડૉ. રમેશ ઓઝા નારાયણ સૂર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્ય લેખક અરવિંદ પંડ્યાનું વતન જણાવો. ફતેહપુરા રાયગઢ મહેતાપુરા મહાવીરનગર ફતેહપુરા રાયગઢ મહેતાપુરા મહાવીરનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એક જ દે ચિનગારી મહાનલ ! એક જ દે ચિનગારી – કાવ્ય પંક્તિ કોની છે ? જટિલ હરિહર ભટ્ટ નારાયણ દેસાઈ હસમુખ પાઠક જટિલ હરિહર ભટ્ટ નારાયણ દેસાઈ હસમુખ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP