ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ?

બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે
મન નો ડગે - ગંગાસતી
અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ
તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ?

જદુરામ
મયારામ શંભુનાથ
મનમોહનદાસ રણછોડદાસ
ગોરધન કડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ?

દિવ્યચક્ષુ
ઝંઝાવાત
ભારેલો અગ્નિ
ગ્રામલક્ષ્મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..."

મનહર ઉદાસ
બરકત વિરાણી
આદિલ મન્સૂરી
રમણીક સોમેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP