ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ?

મન નો ડગે - ગંગાસતી
અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ
બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે
તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નાટ્ય રચનાઓ શેમાં સંગ્રહિત છે ?

સુખદુ:ખના સાથીમાં
માનવીની ભવાઈમાં
વળામણાંમાં
એળે નહિ તો બેળેમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ?

શૂન્ય પાલનપુરી
જગજિતસિંહ
હરજી લવજી દામાણી 'શયદા'
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રાજકારણ પર કટાક્ષ કરતું ‘રામલો રોબિનહુડ’ નાટકના રચિયતા જણાવો.

ચુનીલાલ મડિયા
નવલરામ ત્રિવેદી
ધીરુભાઈ ઠાકર
ઇશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP