ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ? બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ મન નો ડગે - ગંગાસતી તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ મન નો ડગે - ગંગાસતી તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શેખાદમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો. પારસમણી ઘૂંઘટ ગોરજ હવાની હવેલી પારસમણી ઘૂંઘટ ગોરજ હવાની હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આજ આનંદ મારા અંગમાં ઉપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી - આ ભક્તિસભર રચના કોની છે ? દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ અખો દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાનજી અને જીવી પાત્રો કઈ નવલકથાના છે ? મળેલા જીવ વળામણાં કરણઘેલો માનવીની ભવાઇ મળેલા જીવ વળામણાં કરણઘેલો માનવીની ભવાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 2015માં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રઘુવીર ચૌધરીની પ્રથમ કૃતિ કઈ હતી ? અંતરવાસ પૂર્વરાગ અમૃતા સહવાસ અંતરવાસ પૂર્વરાગ અમૃતા સહવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે ? કામલક્ષણા વીરલક્ષણા શૃંગારલક્ષણા પ્રેમલક્ષણા કામલક્ષણા વીરલક્ષણા શૃંગારલક્ષણા પ્રેમલક્ષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP