ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ? બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે મન નો ડગે - ગંગાસતી અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે મન નો ડગે - ગંગાસતી અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશીની કઈ નવલકથા ઉપરથી ફિલ્મ બનાવવામાં આવી હતી ? જય સોમનાથ પૃથ્વીવલ્લભ તપસ્વિની લોપામુદ્રા જય સોમનાથ પૃથ્વીવલ્લભ તપસ્વિની લોપામુદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ? જદુરામ મયારામ શંભુનાથ મનમોહનદાસ રણછોડદાસ ગોરધન કડિયા જદુરામ મયારામ શંભુનાથ મનમોહનદાસ રણછોડદાસ ગોરધન કડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ? દિવ્યચક્ષુ ઝંઝાવાત ભારેલો અગ્નિ ગ્રામલક્ષ્મી દિવ્યચક્ષુ ઝંઝાવાત ભારેલો અગ્નિ ગ્રામલક્ષ્મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..." મનહર ઉદાસ બરકત વિરાણી આદિલ મન્સૂરી રમણીક સોમેશ્વર મનહર ઉદાસ બરકત વિરાણી આદિલ મન્સૂરી રમણીક સોમેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીકથા' કહેવા માટે કોણ જાણીતું છે ? નારાયણભાઈ દેસાઈ મોરારિ બાપુ રમેશ ઓઝા અશ્વિન દેસાઈ નારાયણભાઈ દેસાઈ મોરારિ બાપુ રમેશ ઓઝા અશ્વિન દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP