ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

રામાનંદ-વારાણસી
નામદેવ-ગુજરાત
ચૈતન્ય-ઓડિશા
મીરાંબાઈ-રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલાપી' ઉપનામથી જાણીતા કવિ કોણ છે ?

રામનારાયણ વિશ્વનાથ પાઠક
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
મણિશંકર રત્નજી ભટ્ટ
ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP