ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ?

સોરઠ તારાં વહેતાં પાણી
રઢીયાળી રાત
તુલસી ક્યારો
જય સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઊનાં રે પાણીના અદ્દભુત માછલાં, એમાં આસમાની ભેજ, એમાં આત્માના તેજ – ના સર્જક કોણ છે ?

બચુભાઈ શુક્લ
મનોજ ખંડેરિયા
પ્રભુલાલ દ્વિવેદી
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું ?

વિશ્વેશ્વરાનંદજી
બ્રહ્માનંદજી
રામાનંદજી
શુકદેવજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ તમામ
ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે.
ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય.
ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મુક્તિવૃત્તાંત’ કોની આત્મકથા છે ?

કુંદનિકા કાપડિયા
હિમાંશી શેલાત
વર્ષા અડાલજા
ધીરુબેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP