ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ? સોરઠ તારાં વહેતાં પાણી તુલસી ક્યારો રઢીયાળી રાત જય સોમનાથ સોરઠ તારાં વહેતાં પાણી તુલસી ક્યારો રઢીયાળી રાત જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર ભારતી દવેનો જન્મ કયાં થયો હતો ? ભાવનગર જૂનાગઢ જામનગર રાજકોટ ભાવનગર જૂનાગઢ જામનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ? તુલસીક્યારો કાળચક્ર વસુંધરાનાં વ્હાલાદવલો વેવિશાળ તુલસીક્યારો કાળચક્ર વસુંધરાનાં વ્હાલાદવલો વેવિશાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકનો સાહિત્યપ્રકાર જણાવો. આત્મકથા નવલકથા નવલિકા નિબંધ આત્મકથા નવલકથા નવલિકા નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ? મહિપતરામ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી મનસુખરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ મહિપતરામ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી મનસુખરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું ? ચુનીલાલ ભગત બાલયોગી મહારાજ મુનિ મસ્તરામ જાનકીદાસ ભગત ચુનીલાલ ભગત બાલયોગી મહારાજ મુનિ મસ્તરામ જાનકીદાસ ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP