ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ?

કવિવર નર્મદ - સુરત
ભક્તકવિ દયારામ - ડભોઈ
મહાકવિ પ્રેમાનંદ - વડોદરા
ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત રાજ્યશાળા પાઠ્યપુસ્તક મંડળ - ગાંધીનગરના કાર્યાલયને કયા નામે ઓળખવામાં આવે છે ?

શિક્ષાસેતુ
સરસ્વતીસદન
પ્રત્યાયન
વિદ્યાયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ?

ગુજરાત વિધાસભા
વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાતી સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ?

ગુજરાતનો નાથ
વનરાજ ચાવડો
ઝેર તો પીધાં છે જાણી જાણી
માનવીની ભવાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP