ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ? ભક્તકવિ દયારામ - ડભોઈ કવિવર નર્મદ - સુરત ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ભક્તકવિ દયારામ - ડભોઈ કવિવર નર્મદ - સુરત ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જૂની ગુજરાતી ફિલ્મ 'ભવની ભવાઈ' પટકથા લેખન કરનાર ગુજરાતી સાહિત્ય સર્જક કોણ ? ધીરુબહેન પટેલ ધીરુભાઈ ઠાકર ધીરેન્દ્ર મહેતા ધીરુભાઈ પરીખ ધીરુબહેન પટેલ ધીરુભાઈ ઠાકર ધીરેન્દ્ર મહેતા ધીરુભાઈ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ? ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક મહાત્મા ગાંધીજી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક મહાત્મા ગાંધીજી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાલકા' નામનું પાત્ર રમણલાલ નીલકંઠની કઈ કૃતિમાં છે ? રાઈનો પર્વત દીપનિર્વાણ હાસ્યમંદિર ભેરૂભદ્વ રાઈનો પર્વત દીપનિર્વાણ હાસ્યમંદિર ભેરૂભદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશી દ્વારા સંસ્થાપિત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાન છે. ગુજરાત વિશ્વકોષ ન્યાય ભારતીય ભાષા સંસ્થાન ભારતીય સંસ્કૃતિ પરિષદ ભારતીય વિદ્યાભવન ગુજરાત વિશ્વકોષ ન્યાય ભારતીય ભાષા સંસ્થાન ભારતીય સંસ્કૃતિ પરિષદ ભારતીય વિદ્યાભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે. પ્રાગજી ડોસા સી.સી.મહેતા રણછોડભાઈ ઉદયરામ દવે બાપુલાલ નાયક પ્રાગજી ડોસા સી.સી.મહેતા રણછોડભાઈ ઉદયરામ દવે બાપુલાલ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP