ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ?

ભક્તકવિ દયારામ - ડભોઈ
ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ
કવિવર નર્મદ - સુરત
મહાકવિ પ્રેમાનંદ - વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ?

રણજિતરામ સુવર્ણચંદ્રક
નર્મદ ચંદ્રક
જ્ઞાનપીઠ એવોર્ડ
પ્રેમાનંદ ચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ?

બરકત અલી વિરાણી
મુરલી ઠાકુર
અમૃત ઘાયલ
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટુંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન પટેલનું જન્મસ્થળ જણાવો.

પાલનપુર
રાજપીપળા
વડોદરા
માતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP