ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ? કવિવર નર્મદ - સુરત ભક્તકવિ દયારામ - ડભોઈ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ કવિવર નર્મદ - સુરત ભક્તકવિ દયારામ - ડભોઈ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત રાજ્યશાળા પાઠ્યપુસ્તક મંડળ - ગાંધીનગરના કાર્યાલયને કયા નામે ઓળખવામાં આવે છે ? શિક્ષાસેતુ સરસ્વતીસદન પ્રત્યાયન વિદ્યાયન શિક્ષાસેતુ સરસ્વતીસદન પ્રત્યાયન વિદ્યાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ? ગુજરાત વિધાસભા વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિધાસભા વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ની રચના કોણે કરી ? રામાનંદ સહજાનંદ દયાનંદ પ્રેમાનંદ રામાનંદ સહજાનંદ દયાનંદ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ? ગુજરાતનો નાથ વનરાજ ચાવડો ઝેર તો પીધાં છે જાણી જાણી માનવીની ભવાઈ ગુજરાતનો નાથ વનરાજ ચાવડો ઝેર તો પીધાં છે જાણી જાણી માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માધવ ક્યાંય નથી મધુવનમાં' ના રચનાકાર કોણ હતા ? રાજેન્દ્ર શુક્લ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે મીરાંબાઈ રાજેન્દ્ર શુક્લ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP