ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ?

ચિનુ મોદી
ચંદ્રકાંત બક્ષી
મધુ રાય
સુરેશ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે ?

'આજ અંધાર ખુશબોભર્યો લાગતો'
'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા'
'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ'
'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો વિવેચન ગ્રંથ ચંદ્રકાંત ટોપીવાલાનો છે ?

વિવેચનનું વિવેચન
સાહિત્યમાં આધુનિકતા
સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન
નવ્યવિવેચન પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP