ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ? ચંદ્રકાંત બક્ષી સુરેશ જોશી ચિનુ મોદી મધુ રાય ચંદ્રકાંત બક્ષી સુરેશ જોશી ચિનુ મોદી મધુ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ? ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે ત્રિભુવનદાસ લુહાર સુરેશ દલાલ ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે ત્રિભુવનદાસ લુહાર સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા ગ્રંથમાં થયેલ જોવા મળે છે ? શ્રીમદ્ ભગવદ્ ગીતા રામાયણ યજુર્વેદ ઋગ્વેદ શ્રીમદ્ ભગવદ્ ગીતા રામાયણ યજુર્વેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ? ધૂળમાંની પગલીઓ પડઘાની પેલે પાર ગગનધરા પર તડકા નીચે ભીની હવા, ભીના શ્વાસ ધૂળમાંની પગલીઓ પડઘાની પેલે પાર ગગનધરા પર તડકા નીચે ભીની હવા, ભીના શ્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો. શીખરીણી પૃથ્વી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત શીખરીણી પૃથ્વી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોળીનું તખલ્લુસ જણાવો. ઉશનસ્ દર્શક બેફામ ધૂમકેતુ ઉશનસ્ દર્શક બેફામ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP