ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ? ચંદ્રકાંત બક્ષી મધુ રાય ચિનુ મોદી સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી મધુ રાય ચિનુ મોદી સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એકમાત્ર એવાં ગુજરાતી સાહિત્યકાર જેમને સરસ્વતી સન્માન અને મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે ? દર્શક સ્વામી આનંદ મહાદેવભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી દર્શક સ્વામી આનંદ મહાદેવભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ? દલપતરામ ઉમાશંકર જોશી કલાપી સુંદરમ્ દલપતરામ ઉમાશંકર જોશી કલાપી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉઘાડ’ કાવ્યસંગ્રહ કોનો છે ? નગીનદાસ મારફતિયા શાહબુદ્દીન રાઠોડ ધીરુભાઈ પરીખ ચિનુ મોદી નગીનદાસ મારફતિયા શાહબુદ્દીન રાઠોડ ધીરુભાઈ પરીખ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાત મિથુન, કચ-દેવયાની એ કયો પ્રકાર કહેવાય ? ખંડકાવ્ય ગરબી મહાકાવ્ય નવલકથા ખંડકાવ્ય ગરબી મહાકાવ્ય નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? વિશ્વશાંતિ સપ્તપદી નિશીથ ગંગોત્રી વિશ્વશાંતિ સપ્તપદી નિશીથ ગંગોત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP