ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ? ચંદ્રકાંત બક્ષી સુરેશ જોશી મધુ રાય ચિનુ મોદી ચંદ્રકાંત બક્ષી સુરેશ જોશી મધુ રાય ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિતા એ ___ છે. શબ્દની કળા હૃદયની કળા કાનની કળા મનની કળા શબ્દની કળા હૃદયની કળા કાનની કળા મનની કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ધીરે વહે છે ગીત’’ ગઝલ સંગ્રહ કોને આપ્યો છે ? ચંદ્રકાંત મહેતા પન્ના નાયક ચંદ્રકાંત શેઠ ચુનીલાલ મડિયા ચંદ્રકાંત મહેતા પન્ના નાયક ચંદ્રકાંત શેઠ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ કયા લેખકને 'સવાઈ ગુજરાતી' તરીકે ઓળખાવ્યા હતા ? ઈન્દુલાલ યાજ્ઞિક કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ મહાદેવ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ? ગુજરાતી સાહિત્ય પરિષદ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિધાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિધાસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટક કલાકાર જયશંકર 'સુંદરી' ઉપનામ કયા નાટકથી મળ્યું હતું ? સૌભાગ્યસુંદરી વીણાવેલી સ્વર્ગસુંદરી રૂપસુંદરી સૌભાગ્યસુંદરી વીણાવેલી સ્વર્ગસુંદરી રૂપસુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP