ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

મૂળશંકર મૂલાણી
બાલાશંકર કંથારિયા
વાઘજી ઓઝા
અરદેશર ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ?

મુકુન્દરાય પટ્ટણી
કવિ ન્હાનાલાલ
હર્ષદ ત્રિવેદી
ડાહ્યાભાઈ દેરાસરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી"

દયારામ
નાકર
ભાલણ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP