ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામાયિક કયું છે ? નવચેતન કુમાર અખંડ આનંદ નવનીત સમર્પણ નવચેતન કુમાર અખંડ આનંદ નવનીત સમર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? મૂળશંકર મૂલાણી બાલાશંકર કંથારિયા વાઘજી ઓઝા અરદેશર ખબરદાર મૂળશંકર મૂલાણી બાલાશંકર કંથારિયા વાઘજી ઓઝા અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2012માં અવસાન પામનાર સાહિત્યકાર શ્રી અશ્વીન ભટ્ટની કઈ કૃતિ છે ? જીજીવિષા યોગિની અવકાશ આશકામંડલ જીજીવિષા યોગિની અવકાશ આશકામંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? મુકુન્દરાય પટ્ટણી કવિ ન્હાનાલાલ હર્ષદ ત્રિવેદી ડાહ્યાભાઈ દેરાસરી મુકુન્દરાય પટ્ટણી કવિ ન્હાનાલાલ હર્ષદ ત્રિવેદી ડાહ્યાભાઈ દેરાસરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયંતીલાલ ગોહિલનું તખલ્લુસ જણાવો. માય ડીયર જયુ ઘનશ્યામ જયેન્દ્ર શેખડીવાળા સેહની માય ડીયર જયુ ઘનશ્યામ જયેન્દ્ર શેખડીવાળા સેહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી" દયારામ નાકર ભાલણ પ્રેમાનંદ દયારામ નાકર ભાલણ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP