ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ? મગનલાલ વખતચંદ શેઠ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ દલપતરામ ડાહ્યાભાઈ ભોળાનાથ સારાભાઈ મગનલાલ વખતચંદ શેઠ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ દલપતરામ ડાહ્યાભાઈ ભોળાનાથ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત" કોણે કહ્યું છે ? કવિ મુનશી કવિ પન્નાલાલ કવિ નર્મદ કવિ ખબરદાર કવિ મુનશી કવિ પન્નાલાલ કવિ નર્મદ કવિ ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ? શરદચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવિશંકર રાવળ શરદચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિરાટ' કોનું તખલ્લુસ છે ? ઝવેરચંદ મેઘાણી સુંદરજી બેટાઈ વિશ્વનાથ ભટ્ટ સિતાંશુ મહેતા ઝવેરચંદ મેઘાણી સુંદરજી બેટાઈ વિશ્વનાથ ભટ્ટ સિતાંશુ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આચાર્ય હેમચંદ્રચાર્યનું સાંસારિક નામ શું હતું ? ચાંગદેવ ઋષભદેવ હેમદેવ જીનદેવ ચાંગદેવ ઋષભદેવ હેમદેવ જીનદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુલાબસિંહ નવલકથા કોની છે ? મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા ઉમાશંકર જોષી દુલેરાય કારાણી મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા ઉમાશંકર જોષી દુલેરાય કારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP