ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ?

દલપતરામ ડાહ્યાભાઈ
ભોગીલાલ પ્રાણવલ્લભદાસ
ભોળાનાથ સારાભાઈ
મગનલાલ વખતચંદ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ?

ગાયન વાદન માટે
ભીંત પર લખવા માટે
કટાક્ષ અને સદાચાર બોધ માટે
કથા વાર્તા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ભુખી ભુતાવળ' નવલકથા ખંડના લેખકનું નામ જણાવો.

ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઈંધણા વીણવા ગઇતી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ ___ છે.

રાજેન્દ્ર શાહ
સુરસિંહજી ત. ગોહિલ
મોહનલાલ પટેલ
મણિલાલ પટેલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP