ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોક્રેટિસ' નવલકથાના સર્જક કોણ છે ? ધૂમકેતુ ઘનશ્યામ જયભિખ્ખુ દર્શક ધૂમકેતુ ઘનશ્યામ જયભિખ્ખુ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ધરતીનું લૂણ - સ્વામી આનંદ ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ધરતીનું લૂણ - સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. કવિ કાન્ત નર્મદ ભોજા ભગત કવિ દલપતરામ કવિ કાન્ત નર્મદ ભોજા ભગત કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. મનની વ્યથા સ્વાભિમાનના તીર્થસ્થાનો સમરસ બિંદુ ભવની રૂપરેખા મનની વ્યથા સ્વાભિમાનના તીર્થસ્થાનો સમરસ બિંદુ ભવની રૂપરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ના રચયિતા કવિ કાન્ત છે, આ 'અતિજ્ઞાન' શું છે ? ખંડકાવ્ય નાટક કરૂણ પ્રશસ્તિ મહાકાવ્ય ખંડકાવ્ય નાટક કરૂણ પ્રશસ્તિ મહાકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? ઠક્કરબાપા ધૂમકેતુ ઈન્દુલાલ યાજ્ઞિક જ્યોતીન્દ્ર દવે ઠક્કરબાપા ધૂમકેતુ ઈન્દુલાલ યાજ્ઞિક જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP