ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ?

દાદા રાવ દુદાજીએ
પિતા રત્નસિંહજીએ
શ્રીકૃષ્ણએ
માતા વીરકુંવરીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ?

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી
ઉમાશંકર જોષી - શ્રવણ
બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો
બાલાભાઈ દેસાઈ- સેહની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP