ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ?

ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી
ર. વ‌. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા
આપેલ પૈકી એક પણ નહીં
પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ?

ભગ્ન પાદુકા
પાટણની પ્રભુતા
મુનશીનું મનોમંથન
સવાયા ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP