ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો.'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં' ગીતના કવિ ___ છે. રામજી પટેલ રમેશ પારેખ રાજેન્દ્ર શુક્લ વિનોદ જોશી રામજી પટેલ રમેશ પારેખ રાજેન્દ્ર શુક્લ વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી. શામળશાહ શેઠ દલપતરામ શેઠ વિઠ્ઠલશંકર નર્મદાશંકર શામળશાહ શેઠ દલપતરામ શેઠ વિઠ્ઠલશંકર નર્મદાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? રા.વિ.પાઠક સુંદરમ્ ઉમાશંકર જોશી બોટાદકર રા.વિ.પાઠક સુંદરમ્ ઉમાશંકર જોશી બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટોલ્સટોયની "વોર એન્ડ પીસ" નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? રમણલાલ શાહ નગીનદાસ પારેખ મણીભાઈ દેસાઈ જયંતિ દલાલ રમણલાલ શાહ નગીનદાસ પારેખ મણીભાઈ દેસાઈ જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં કવિ અખાનું મકાન ક્યાં આવેલું છે ? દેસાઈની પોળ ઢાળની પોળ માંડવીની પોળ શામળની પોળ દેસાઈની પોળ ઢાળની પોળ માંડવીની પોળ શામળની પોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ? ઝવેરચંદ મેઘાણી નિરંજન ભગત શેખાદમ આબુવાલા ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી નિરંજન ભગત શેખાદમ આબુવાલા ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP