ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો.'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં' ગીતના કવિ ___ છે. રમેશ પારેખ રામજી પટેલ વિનોદ જોશી રાજેન્દ્ર શુક્લ રમેશ પારેખ રામજી પટેલ વિનોદ જોશી રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અસ્તિત્વ’ ગદ્યકાવ્યનો સંગ્રહ કોણે આપ્યો છે ? સુરેશ દલાલ સુરેશ મહેતા સુરેશ ભટ્ટ સુરેશ જોષી સુરેશ દલાલ સુરેશ મહેતા સુરેશ ભટ્ટ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં કયા લેખકને 'સાહિત્ય રત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? વિનોદ ભટ્ટ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ભાગ્યેજ જહા વિનોદ ભટ્ટ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ભાગ્યેજ જહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? રવીન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી સરોજિની નાયડુ નરસિંહ મહેતા રવીન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી સરોજિની નાયડુ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' ___ છે. પદ્યનવલિકા આખ્યાન મહાકાવ્ય લોકગીત પદ્યનવલિકા આખ્યાન મહાકાવ્ય લોકગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ? કથા વાર્તા માટે ગાયન વાદન માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે ભીંત પર લખવા માટે કથા વાર્તા માટે ગાયન વાદન માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે ભીંત પર લખવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP