ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો.'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં' ગીતના કવિ ___ છે. વિનોદ જોશી રામજી પટેલ રમેશ પારેખ રાજેન્દ્ર શુક્લ વિનોદ જોશી રામજી પટેલ રમેશ પારેખ રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુર માહી વાત. - આ કયો અલંકાર છે ? અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો. પીતાંબર પટેલ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ દર્શક પીતાંબર પટેલ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર શ્યામ સાધુનુ પૂરું નામ જણાવો. શામળદાસ ચાંચડદાસ સોલંકી શામળદાસ મગનલાલ સોલંકી શામળદાસ હરગોવનદાસ સોલંકી શામળદાસ મૂળદાસ સોલંકી શામળદાસ ચાંચડદાસ સોલંકી શામળદાસ મગનલાલ સોલંકી શામળદાસ હરગોવનદાસ સોલંકી શામળદાસ મૂળદાસ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ? સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ન્હાનાલાલે ગાંધીજીને અનુલક્ષીને કયું કાવ્ય લખેલું છે ? ગુજરાતના સંત તપસ્વી જનતા જનાર્દન જનાર્દન ગુજરાતના સંત તપસ્વી જનતા જનાર્દન જનાર્દન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP