ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ 'અન ટુ ધ લાસ્ટ' પુસ્તકનો તરજુમો કરીને તેને કયું નામ આપ્યું હતું ?

સત્યના પ્રયોગો
સમાજવાદ
સર્વોદય
દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

બારીબહાર
છંદોલય
સ્વપ્નપ્રયાણ
ધ્વનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ધીરે વહે છે ગીત’’ ગઝલ સંગ્રહ કોને આપ્યો છે ?

ચંદ્રકાંત શેઠ
પન્ના નાયક
ચુનીલાલ મડિયા
ચંદ્રકાંત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ?

રમેશ પારેખ
લાભશંક્ર ઠાકર
હસમુખ પાઠક
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ?

સંત પુનિત મહારાજ
નરસિંહરાવ દિવેટીયા
કરસનદાસ માણેક
શ્રી ચિત્રભાનુજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP