ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ 'અન ટુ ધ લાસ્ટ' પુસ્તકનો તરજુમો કરીને તેને કયું નામ આપ્યું હતું ?

દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ
સત્યના પ્રયોગો
સમાજવાદ
સર્વોદય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા સાહિત્યકાર રાજયસભાના સભ્ય પણ હતાં ?

રઘુવીર ચૌધરી
પીતાંબર પટેલ
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ?

રાધા-કૃષ્ણ મઠ
લાલકૃષ્ણની હવેલી
ગોપનાથ મહાદેવ
રાધે-શ્યામ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ?

જયશંકર સુંદરી
દીના પાઠક
ઉપેન્દ્ર ત્રિવેદી
બાપુલાલ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP