ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ 'અન ટુ ધ લાસ્ટ' પુસ્તકનો તરજુમો કરીને તેને કયું નામ આપ્યું હતું ?

સમાજવાદ
સર્વોદય
સત્યના પ્રયોગો
દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ?

ઈશ્વર પેટલીકર
આઈ. કે. વીજળીવાળા
દક્ષેશ ઠાકર
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકાર ત્રણ ઉપનામ ધરાવે છે ?

સુરસિંહજી ગોહિલ
રામનારાયણ પાઠક
મનુભાઈ પંચોળી
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તરસી માટી’ કયા સાહિત્યકારની આત્મકથા છે ?

ર્ડા.હરિવલ્લભ ભાયાણી
ઉમાશંકર જોષી
કવિ સુંદરમ્
મણિલાલ હ. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP