ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ 'અન ટુ ધ લાસ્ટ' પુસ્તકનો તરજુમો કરીને તેને કયું નામ આપ્યું હતું ? સત્યના પ્રયોગો સમાજવાદ સર્વોદય દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ સત્યના પ્રયોગો સમાજવાદ સર્વોદય દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ? બારીબહાર છંદોલય સ્વપ્નપ્રયાણ ધ્વનિ બારીબહાર છંદોલય સ્વપ્નપ્રયાણ ધ્વનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ધીરે વહે છે ગીત’’ ગઝલ સંગ્રહ કોને આપ્યો છે ? ચંદ્રકાંત શેઠ પન્ના નાયક ચુનીલાલ મડિયા ચંદ્રકાંત મહેતા ચંદ્રકાંત શેઠ પન્ના નાયક ચુનીલાલ મડિયા ચંદ્રકાંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ? રમેશ પારેખ લાભશંક્ર ઠાકર હસમુખ પાઠક સુરેશ જોષી રમેશ પારેખ લાભશંક્ર ઠાકર હસમુખ પાઠક સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એની વાણી તો અમૃતથીએ મીઠી છે. - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉપમા વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ? સંત પુનિત મહારાજ નરસિંહરાવ દિવેટીયા કરસનદાસ માણેક શ્રી ચિત્રભાનુજી સંત પુનિત મહારાજ નરસિંહરાવ દિવેટીયા કરસનદાસ માણેક શ્રી ચિત્રભાનુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP