ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? રવિશંકર મહારાજ ઉમાશંકર જોશી કે. કા. શાસ્ત્રી કાન્ત રવિશંકર મહારાજ ઉમાશંકર જોશી કે. કા. શાસ્ત્રી કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' - કાવ્ય કયા કવિનું છે ? બાલમુકુંદ દવે સ્નેહરશ્મિ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર બાલમુકુંદ દવે સ્નેહરશ્મિ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાન્તના પૂર્વાલાપમાં કયા ખંડકાવ્યનો સમાવેશ થતો નથી ? વસંતવિજય વર્ષાની એક સુંદર સાંજ ચક્રવાકમિથુન અતિજ્ઞાન વસંતવિજય વર્ષાની એક સુંદર સાંજ ચક્રવાકમિથુન અતિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. શર્વિલક - નાટક સ્ટેચ્યુ - નિબંધો ધૂળમાંની પગલીઓ - નવલકથા હયાતી - કાવ્યો શર્વિલક - નાટક સ્ટેચ્યુ - નિબંધો ધૂળમાંની પગલીઓ - નવલકથા હયાતી - કાવ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ? સરોજ પાઠક ધીરુબેન પટેલ કુદનિકા કાપડિયા ઈલા આરબ મહેતા સરોજ પાઠક ધીરુબેન પટેલ કુદનિકા કાપડિયા ઈલા આરબ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ? સુંદરમ્ નર્મદ ઉમાશંકર જોષી નાથાલાલ દવે સુંદરમ્ નર્મદ ઉમાશંકર જોષી નાથાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP