ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામજી કૃષ્ણ વર્મા રાષ્ટ્રીય પુરુષના જીવનચરિત્ર લેખકનું નામ જણાવો. નરેન્દ્ર મોદી રતિલાલ નાયક અમૃત મોદી કનૈયાલાલ મુનશી નરેન્દ્ર મોદી રતિલાલ નાયક અમૃત મોદી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ? કવિ નર્મદ અરદેશર ખબરદાર ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી કવિ નર્મદ અરદેશર ખબરદાર ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મંગુ અને અમરતકાકી પાત્રો કઇ કૃતિના છે ? પોસ્ટ ઓફિસ છિન્નપત્ર ચૌલાદેવી લોહીની સગાઈ પોસ્ટ ઓફિસ છિન્નપત્ર ચૌલાદેવી લોહીની સગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાંકડો ફિતૂરી’ રમૂજી ફિલ્મ કોના નાટક પર આધારિત છે ? પન્નાલાલ પટેલ જયંતિભાઈ પટેલ કનૈયાલાલ મુનશી ૨.વ. દેસાઈ પન્નાલાલ પટેલ જયંતિભાઈ પટેલ કનૈયાલાલ મુનશી ૨.વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ? પ્રેમાનંદ ચંદ્રક નર્મદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ પ્રેમાનંદ ચંદ્રક નર્મદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ? ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP