ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ?

પન્નાલાલ પટેલ
મનુભાઈ પંચોળી
નરસિંહ મહેતા
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ભૂખી ભૂતાવળ’ નવલકથાના લેખક કોણ છે ?

કિશોર મકવાણા
નટવરલાલ પંડ્યા
પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ શું છે ?

સ્વામી રામદાસ
ચિત્રભાનુજી
ઉમાશંકર જોશી
સુંદરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ?

સંત પુનિત મહારાજ
ભિક્ષુ અખંડાનંદ
સંત અમરદેવીદાસ
પૂ. ડોંગરેજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP