ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ?

મનુભાઈ પંચોળી
નરસિંહ મહેતા
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ?

ડૉ. હરિવલ્લભ ભાયાણી
નિરંજન ભગત
કવિ સુન્દરમ્
રાજેન્દ્ર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આખો-એક અધ્યયન'- વિવેચન કોનો સંગ્રહ છે ?

ઉમાશંકર જોશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઝવેરચંદ મેઘાણી
સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ?

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
આપણી વિદ્યાપીઠ
મારું જીવન એ મારી વાણી
ગાંધીકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP