ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ? કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી નરસિંહ મહેતા પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી નરસિંહ મહેતા પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે?’’ આ ગીત કોનું છે ? ધ્રુવ ભટ્ટ હરિન્દ્ર દવે કુંદનિકા કાપડિયા રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ હરિન્દ્ર દવે કુંદનિકા કાપડિયા રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ? શરણાઈના સૂર ખીજડીયે ટેકરે અંતસ્રોતા ચોપાટીને બાંકડે શરણાઈના સૂર ખીજડીયે ટેકરે અંતસ્રોતા ચોપાટીને બાંકડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ? ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ? વિશ્વનાથ ભટ્ટ હરિવલ્લભ ભાયાણી સુમિત શાહ ભગવતીકુમાર શર્મા વિશ્વનાથ ભટ્ટ હરિવલ્લભ ભાયાણી સુમિત શાહ ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૃક્ષ' શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્યનો કયો પ્રકાર છે ? એકાંકી સોનેટ નિબંધ પદ એકાંકી સોનેટ નિબંધ પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP