ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "છેલ્લો કટોરો ઝેરનો બાપુ..." કોણે ગાયું ? દુલાભાયા ઉમાશંકર જોશી કાન્ત ઝવેરચંદ મેઘાણી દુલાભાયા ઉમાશંકર જોશી કાન્ત ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ? કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા દલપતરામ - ફાર્બસ વિરહ ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા દલપતરામ - ફાર્બસ વિરહ ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે ? વિનોદ ભટ્ટ આનંદશંકર ધ્રુવ ગુણવંત શાહ ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ આનંદશંકર ધ્રુવ ગુણવંત શાહ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મળેલા જીવ' કોની કૃતિ છે ? ઈશ્વર પેટલીકર સારંગ બારોટ મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર સારંગ બારોટ મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદ રચિત 'નળાખ્યાન' નો મુખ્યરસ જણાવો ? હાસ્ય કરૂણ વીર ભયાનક હાસ્ય કરૂણ વીર ભયાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ? જ્યોતિધામ પરકમ્મા તને ઓળખું છું, મા વળાવી બા આવી જ્યોતિધામ પરકમ્મા તને ઓળખું છું, મા વળાવી બા આવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP