ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "છેલ્લો કટોરો ઝેરનો બાપુ..." કોણે ગાયું ? ઉમાશંકર જોશી દુલાભાયા ઝવેરચંદ મેઘાણી કાન્ત ઉમાશંકર જોશી દુલાભાયા ઝવેરચંદ મેઘાણી કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જુગતરામ દવેનો આશ્રમ ક્યા આવેલો છે ? વાંસદા સાપુતારા ધરમપુર વેડછી વાંસદા સાપુતારા ધરમપુર વેડછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે? ગુજરાત વિદ્યાપીઠ સ્વામિનારાયણ સંસ્થા ગાયત્રી પરિવાર ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ સ્વામિનારાયણ સંસ્થા ગાયત્રી પરિવાર ગુજરાતી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જી’ સિને સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું ? અજય શાહ નારાયણ વ્યાસ વજુ કોટક રીટાબેન પટેલ અજય શાહ નારાયણ વ્યાસ વજુ કોટક રીટાબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એની વાણી તો અમૃતથીએ મીઠી છે. - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ? કલાપી મહાદેવભાઈ દેસાઈ મણિલાલ દ્વિવેદી કાકાસાહેબ કાલેલકર કલાપી મહાદેવભાઈ દેસાઈ મણિલાલ દ્વિવેદી કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP