ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ?

કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ
ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા
દલપતરામ - ફાર્બસ વિરહ
ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે ?

વિનોદ ભટ્ટ
આનંદશંકર ધ્રુવ
ગુણવંત શાહ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ?

જ્યોતિધામ
પરકમ્મા
તને ઓળખું છું, મા
વળાવી બા આવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP