ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ?

હરીન્દ્ર દવે
ભાલણ
નરસિંહ મહેતા
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ?

કિંમતી વિચાર
ચિત્ર દ્વારા ભાવ
ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા
લાઘવ અને ચોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP