ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભારેલો અગ્નિ' ના લેખક કોણ ? રમણલાલ દેસાઈ ઝવેરચંદ મેઘાણી પ્રિયકાન્ત પરીખ રઘુવીર ચૌધરી રમણલાલ દેસાઈ ઝવેરચંદ મેઘાણી પ્રિયકાન્ત પરીખ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌ પ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે ? નવલકથા પ્રવાસગ્રંથ જીવનચરિત્ર નિબંધ નવલકથા પ્રવાસગ્રંથ જીવનચરિત્ર નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કમળના તંતુ’ કૃતિ કોની છે ? પ્રબોધ પંડિત અમૃતલાલ યાજ્ઞિક રમણલાલ સોની ડૉ. હરિવલ્લભ ભાયાણી પ્રબોધ પંડિત અમૃતલાલ યાજ્ઞિક રમણલાલ સોની ડૉ. હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ? નકલંગનો મેળો ચુલનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો હાથિયા ઠાઠુનો મેળો નકલંગનો મેળો ચુલનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો હાથિયા ઠાઠુનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આ સંસારસાગર તરવો સહેલો નથી. - આ વાક્યનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોક્રેટિસ' નવલકથાના સર્જક કોણ છે ? દર્શક જયભિખ્ખુ ઘનશ્યામ ધૂમકેતુ દર્શક જયભિખ્ખુ ઘનશ્યામ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP