ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભારેલો અગ્નિ' ના લેખક કોણ ? રઘુવીર ચૌધરી ઝવેરચંદ મેઘાણી પ્રિયકાન્ત પરીખ રમણલાલ દેસાઈ રઘુવીર ચૌધરી ઝવેરચંદ મેઘાણી પ્રિયકાન્ત પરીખ રમણલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જનાન્તિકે’ નિબંધ સંગ્રહના રચયિતા કોણ છે ? નાનાલાલ જયન્ત પાઠક સુરેશ જોષી ગૌરીશંકર જોષી નાનાલાલ જયન્ત પાઠક સુરેશ જોષી ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ? માધવ રામાનુજ વિનેશ અંતાણી રમણલાલ શાહ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ માધવ રામાનુજ વિનેશ અંતાણી રમણલાલ શાહ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો. રવિશંકર મહારાજ ખંડુભાઈ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક વિનોબા ભાવે રવિશંકર મહારાજ ખંડુભાઈ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા તેમના પદોમાં કયા છંદનો પ્રયોગ વધુ કરતા ? પૃથ્વી સવૈયા ઝૂલણાં શિખરિણી પૃથ્વી સવૈયા ઝૂલણાં શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવન સંકેલી લેવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. મૃત્યુ પામવું નવું જીવન મળ્યું જીવન વિતાવવું જીવન કપરું થવું મૃત્યુ પામવું નવું જીવન મળ્યું જીવન વિતાવવું જીવન કપરું થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP