ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો‌.

નકુલ : મણિ પુષ્પક
અર્જુન : દેવદત્ત
ભીમ : પૌન્ડ્ર
યુધિષ્ઠિર : અનંત વિજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ?

ચંદ્રહાસ આખ્યાન
તીર્થાખ્યાન
નવાખ્યાન
ધ્રુવાખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ?

રામનારાયણ પાઠક
જ્યોતીન્દ્ર દવે
કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP