ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત" કોણે કહ્યું છે ?

કવિ પન્નાલાલ
કવિ નર્મદ
કવિ મુનશી
કવિ ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રંગ રહસ્ય’ નામના ત્રૈમાસિકનું સંપાદન કોણે કર્યું હતું ?

ત્રિભુવનદાસ ગજ્જર
દેશળજી પરમાર
હાજી મહમ્મદ અલ્લારખિયા
ડાહ્યાભાઈ ધોળશાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP