ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વાક્યોમાં કયા વાક્યમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે ?

નકામી ચીજો શા માટે ભેગી કરો છો ?
માનવસેવા એ જ પ્રભુસેવા
સારા અક્ષર કેળવણીની નિશાની છે.
હું માનવી માનવ થાઉ તો ઘણું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કે દેખાવ કરે' - એવો અર્થ કઈ કહેવતમાં રહેલો છે ?

ખાલી ચણો વાગે ઘણો
પેટનો બળ્યો ગામ માળે
ખાળે ડૂચા ને દરવાજા મોકળા
ડૂબતો માણસ તરણું પકડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP