ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અનુનાસિક વર્ણની ઓળખ શી હોય શકે ?

તેમનું ઉચ્ચારણ કરતા હવા નાકમાંથી પસાર થાય.
તેમને દરેકને લખી શકાતા નથી.
તમામ વિધાન સાચાં.
તેમનું ઉચ્ચારણ મુખની મદદ વગર થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ અને રવાનુકારી હોતા નથી.' -આ વિધાન કોનું છે ?

સત્ય
અર્ધસત્ય
કોઈ નહીં
અસત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP