Talati Practice MCQ Part - 1
A અને B મળીને કોઈ કામ 6 દિવસમાં પુરુ કરી શકે છે. જો A એકલોએ કામ 15 દિવસમાં પુરૂ કરી શકે તો B એ કામ કેટલા દિવસમાં પુરૂ કરી શકે ?

Talati Practice MCQ Part - 1
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

બાલ ગંગાધર તિલક
મહર્ષિ અરવિંદ
એની બેસન્ટ
સ્વામી વિવેકાનંદે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મહાગુજરાત સીમા સમિતિના સ્થાપક કોણ હતા ?

રતુભાઈ અદાણી
પુરુષોતમદાસ ત્રિકમદાસ
રવિશંકર મહારાજ
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP