Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનું બંધારણ (Constitution Of India)
યોગ્ય જોડકાં જોડો.
(a) રાજ્યના એડવોકેટ જનરલ
(b) સંસદની રચના
(c) વડી અદાલતોની રચના
(d) અનુસુચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ
(1) આર્ટિકલ - 165
(2) આર્ટિકલ - 244
(3) આર્ટિકલ - 216
(4) આર્ટિકલ – 79

c-2, d-3, b-4, a-1
b-2, a-1, c-3, d-4
a-1, b-3, d-4, c-2
d-2, c-3, a-1, b-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ?

મોરારજીભાઈ દેસાઈ
ચરણસીંગ
ઈન્દિરા ગાંધી
ગુલઝારીલાલ નંદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજ્યનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ?

અનુચ્છેદ - 46
અનુચ્છેદ - 45
અનુચ્છેદ - 48
અનુચ્છેદ - 48-ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સંવિધાન સભા દ્વારા તા.___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.

15 ઓગસ્ટ 1949
26 જાન્યુઆરી 1950
26 જાન્યુઆરી 1949
26 નવેમ્બર 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના મુખ્યમંત્રી નિયુક્તિ કોણ કરે છે ?

વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાષ્ટ્રપતિ
રાજયપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP